64-year-old priest of Pennsylvania gurdwara arrested on charges of child abuse
કેનેડામાં જવા માગતા લોકોને નકલી વિઝા આપીને છેતરપિંડી કરવા બદલ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ફોજદારી કેસમાં જેલની સજા ભોગવી ચૂકેલા એક વ્યક્તિ સહિત...
Ahead of the Gujarat elections, AAP announced the sixth list of candidates
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંકસમયમાં આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલના આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ ગુરુવારે 20 ઉમેદવારો સાથે છઠ્ઠી યાદી જાહેર કરી હતી....
Modi and UN Secretary General launched Mission Life from Kevadia
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે ગુજરાતના કેવડિયા ખાતે મિશન LiFE લોન્ચ કર્યું હતું. આ વૈશ્વિક એક્શન પ્લાનનો હેતુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતના પ્રવાસના પ્રથમ દિવસે બુધવાર, 19 ઓક્ટોબરે રાજકોટમાં રોડ-શો કર્યો હતો અને જૂનાગઢમાં જનસભા સંબોધી હતી. મોદીએ રાજકોટને રૂ. 85 કરોડના...
Narendra Modi Gujarat visit, gifted the state with projects worth 4155 crores
ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 19 ઓક્ટોબરે અમદાવાદ નજીક આવેલા અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ,...
Illegal construction ,legalized in Gujarat,paying impact fee
ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા ગેરકાયદેસરના બાંધકામોને ઇમ્પેક્ટ ફી વસૂલ કરી ગેરકાયદેસર કરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મંગળવાર 18 ઓક્ટોબરે લીધેલા આ નિર્ણયથી મહાનગરપાલિકાઓ,...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુજરાતની કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ, ગાંધીધામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્ક અને મેઘરાજ નાગરિક સહકારી બેન્ક સહિતની ત્રણ સહકારી બેન્કોને નિયમોના ઉલ્લંઘન...
Bilkis bano rape case
બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારના ખૂબ લાંબા જવાબમાં તથ્યો ગાયબ છેઃ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે મંગળવાર (18 ઓક્ટોબર)એ બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસમાં ટીપ્પણી...
The 5-day Defense Expo 2022 begins in Gandhinagar
ગાંધીનગરમાં મંગળવાર 18 ઓક્ટોબરથી પાંચ દિવસના ડિફેન્સ એક્સ્પોનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર નેવીના જવાનો હેરતઅંગેજ કરતબો કરશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા...
helicopter crash in Kedarnath
ઉત્તરાખંડમાં યાત્રાધામ કેદારનાથ પાસે મંગળવાર, 18 ઓક્ટોબરે હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલોટ સહિત સાત યાત્રાળુનાં મોત થયાં હતાં. યાત્રાળુને લઈ જતું હેલિકોપ્ટર સવારે 11.40 વાગ્યે...