ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને રિકવર થયેલા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આની સાથે દૈનિક મોતમાં પણ ઘટાડો...
ગુજરાતમાં 27 એપ્રિલની ટોચ પછીથી કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે સરકારે કોરોનામુક્ત ગામડાનું અભિયાન ચાલુ કર્યું હોવા છતાં...
કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે ગુજરાતના 36 શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના આકરાં નિયંત્રણો 18 મે સુધી લંબાવવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ...
BAPSના વડા પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી અને પ.પૂ. બ્રહ્મવિહારીસ્વામી, સ્વયંસેવકો અને દાતાઓના સંકલનથી અબુધાબી સ્થિત BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા મોકલવામાં આવેલો લિક્વિડ ઓક્સીજનનો...
ગુજરાતમાં છેલ્લાં એક સપ્તાહથી કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં ઘટાડા બાદ સોમવારે તેમાં ફરી વધારો થયો હતો. સરકારે કોરોનામુક્ત ગામડાનું અભિયાન ચાલુ કર્યું...
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા 11,084 કેસ નોંધાયા હતા અને 121 દર્દીના મોત નીપજ્યા...
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાંથી રવિવારે રજા આપવામાં આવી હતી. નીતિન પટેલ 24 એપ્રિલના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા અને...
અમદાવાદ ખાતેના શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી અને જાણીતા યોગગુરુ સ્વામી અધ્યાત્મનંદજી શનિવારે સવારે 11 કલાકે બ્રહ્મલીન થયા હતા. તેમની ઉંમર 77 વર્ષ હતી. સ્વામીજીને કોરોના...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે આજે આત્મીયધામ- વડોદરા ખાતે આત્મીય પોઝિટિવ કેર- પોસ્ટ કોવિડ સેન્ટરનો ગાંધીનગરથી ઇ-પ્રારંભ કરાયો હતો.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ વિશ્વાસ...
ગુજરાતમાં પ્રવર્તી રહેલી કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમાં નાગરિકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે વેક્સિન અમોઘ શસ્ત્ર પૂરવાર થઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ...