કેન્દ્ર સરકારે તાજેતરમાં ઓબીસી સુધારા બિલને મંજૂરી આપીને ઓબીસીમાં કઇ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે રાજ્ય સરકારોને સત્તા આપી છે. ઓબીસીમાં અન્ય જ્ઞાાતિનો સમાવેશ...
રાજકોટના રાજવી પરિવારમાં આશરે રૂા.1500 કરોડની પૈતુક સ્થાવર-જંગમ મિલકત વિવાદમાં સિટી સિવિલ કોર્ટે મંગળવારે રાજકુમારી અંબાલિકાદેવીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાના બહેન...
માર્ચ 2020માં ચાલુ થયેલી કોરોના મહામારીએ લોકોને આર્થિક ફટકો પડ્યો છે અને તેનાથી બાળકોના શિક્ષણને માંઠી અસર થઈ છે. મહામારીના પ્રારંભ પછીથી ગુજરાતમાં આશરે...
ગુજરાતમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોના દિવસે સરકારે નાઇટ કરફ્યૂમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે લોકમેળા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની...
ગુજરાતમાં ગુરુવાર, 2 સપ્ટેમ્બરથી શાળામાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરુ થઈ જશે. હાલ 9થી 12ના વર્ગો ચાલુ જ છે, જેમાં 50 ટકા જેટલી...
ગુજરાતના દારુબંધીના કાયદાને છ દાયકામાં પ્રથમવાર હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સોમવારે ગુજરાત હાઇ કોર્ટે પણ સરકારના પ્રાથમિક વાંધાને ફગાવીને કેટલીક જોગવાઇની સુનાવણીનો કરવાનો નિર્ણય...
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટિલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ ઉમેદવારોને ટિકિટ ન આપવાના નિયમ લાગુ ન કરવાની સોમવારે જાહેરાત કરી હતી....
ગુજરાતમાં ચોમાસાની આ સિઝનમાં 22 ઓગસ્ટ સુધીમાં વરસાદની 59 ટકા ખાધ રહી છે. રાજ્યમાં વાર્ષિક 840મીમીની સરખામણીમાં અત્યાર સુધી 348મીમી જ વરસાદ વરસ્યો છે....
કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાને લીધે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે હવે એર ટ્રાફિક રાબેતા મુજબ થઇ રહ્યો છે. અમદાવાદ ખાતેથી વધુ પાંચ...
ભારતમાં રવિવારે રક્ષાબંધનનની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાઇડુ, ગૃહપ્રધાન અમિત શાહ સહિતના નેતાએ ભાઇ બહેનના પ્રેમના આ...

















