અમદાવાદના બુધવારે બપોરે જમાલપુર વિસ્તારના કાજીના ધાબા પાસે 5 માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સત્તાવાર અહેવાલ મળ્યા ન...
ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે દ્વારકાના જગત મંદિરે રોશનીનો ઝળહળાટ સાથે જન્માષ્ઠમીની તૈયારી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા નગરીએ શણગાર સજ્યા...
ગુજરાતના છેવાડે આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહનભાઈ ડેલકર સોમવાર, 22 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઈની એક હોટેલમાં મૃત અવસ્થામાં મળી...
ગુજરાતમાં સતત પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેમાં પણ હવે લોકલ ટ્રાન્સમિશન ધરાવાતા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ 165 પોઝિટિવ...
નડિયાદમાં બીએપીએસના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ગુરુવારે યોજાયો હતો. આ અવસરે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, સંત, શાસ્ત્ર અને સંસ્કૃતિ આ...
ગુજરાતમાં વીજળી સપ્લાયમાં આશરે 500 મેગાવોટની અછતને પગલે રાજ્ય સરકારે બુધવારે ઉદ્યોગ માટે પાવર કાપનો આદેશ આપ્યો છે. ઉદ્યોગોએ હવે ફરજિયાત વીકલી સ્ટેગર્ડ હોલિડેનો...
ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે ભૂજ ખાતે એક કાર્યક્રમમાં દર...
જૂનાગઢ જિલ્લાના માળીયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરતભાઇ કાંબલિયા અને ભાજપ અગ્રણી અને જૂનાગઢ મહાનગરપાલિકના માજી ડે. મેયર નિરુબેન કાંબલિયાના પુત્ર આનંદભાઈ કાંબલિયાનું અમેરિકાના ફ્લોરિડા...
સેલ્ફ એમ્પ્લોઇડ વુમેન્સ એસોસિયેશન (SEWA)ના સ્થાપક તેમજ જાણીતા સમાજસેવક ઈલા બહેન ભટ્ટનું બુધવાર, 2 નવેમ્બરે અમદાવાદની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 89 વર્ષ હતા....
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને તકલીફ ન પડે તેના માટે મંગળવારે, 6 ઓક્ટોબરે ડિજિટલ સેવા સેતુની જાહેરાત કરી હતી. આનો મુખ્ય હેતુ ગ્રામ્ય...