ગુજરાત સરકારે કેવડીયા ખાતે નિર્માણ થયેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વધુ એક પ્રવાસન આકર્ષણ નજરાણા રૂપે એક અને...
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરનો રન-વે એપ્રિલ મહિનામાં 20થી 30 એપ્રિલ દરમિયાન બંધ રહેશે. આ દરમિયાન કુલ 62 ફ્લાઇટ્સ બંધ રહેશે. રન-વે પર રીસરફેસિંગની કામગીરી માટે...
‘’ભારતની ધરા પર ભગવાન શ્રીરામચંદ્રજીનું અવતરણ અનેક લોકોના ઉદ્વાર માટે થયું હતું. માટે જ આપણે કહેવું જોઇએ કે ભગવાન રામે રાવણને માર્યો નહોતો પણ...
ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ શુક્રવારે શાંત થયા હતા.પ્રચારના છેલ્લાં દિવસે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ રેલીઓ...
ગુજરાતમાં સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી બાદ જંત્રીના દરોમાં વધારો કરવાની વિચારણા ચાલુ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં જંત્રીના દરોમાં સુધારો કરવાની પ્રક્રિયા શરુ કરવામાં...
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક એપાર્ટમેન્ટમાં કોરોના વિસ્ફોટ થયો હતો. આ એપાર્ટમેન્ટમાં રહેતા 103 લોકોના કોરોના રિપોર્ટ મંગળવાર, 16 ફેબ્રુઆરીએ પોઝિટિવ આવ્યા હતા. 6 ફેબ્રુઆરીએ...
ગુજરાતમાં 21 અને 23 ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તે પહેલા જ ઘણી બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે....
ભાજપે ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની મંગળવારે જાહેરાત કરી હતી. પક્ષે પહેલી માર્ચે યોજાનારી ચૂંટણી માટે રામભાઈ મોકરિયા...
ગુજરાત સરકારે રાજ્યના ચાર મહાનગરોમાં નાઇટ કરફ્યુ 28 ફેબ્રુઆરી સુધી લંબાવવાનો સોમવાર, 15 ફેબ્રુઆરીના રોજ નિર્ણય કર્યો હતો. જોકે નાઇટ કરફ્યુમાં થોડી વધારે છૂટ...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીની તબિયત અંગે મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે સોમવાર, 15 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે, હાલ યુએન...
















