રાજકોટમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર અને ગુજરાતના વિવિધ શહેરોમાં આઠમી નવેમ્બરે જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. દેશ વિદેશમાંથી જલારામ બાપાના ભક્તો...
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં શક્તિપીઠ મહાકાળી માતાજીમાંથી માતાજીના શણગારના સોનાના ૬ હાર અને ૨ મુગટોની ચોરીના કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી અને તેની...
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ 2036માં ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ ગેમ્સની યજમાની કરવા માટે વિધિવત રીતે પહેલી ઓક્ટોબરે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના ફ્યુચર હોસ્ટ કમિશનને લેટર...
સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવાર વહેલી સવારે બુટલેગિંગમાં કથિત રીતે સામેલ એક SUVને અટકાવવાનો પ્રયાસ કરતી વખતે 50 વર્ષીય પોલીસ અધિકારીનું મોત થયું હતું. આ ઘટના...
ગુજરાત સરકારે સોમવારે ચોથા રાજ્ય નાણાં પંચ (SFC)ની રચના કરી હતી અને તેના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા યમલ વ્યાસની નિમણૂક કરી...
ગુજરાતના અમરેલી જિલ્લાના રાંધિયા ગામમાં રમતી વખતે કારની અંદર લૉક થઈ જતાં ગૂંગળામણને કારણે ચાર બાળકોના મોત થયાં હતાં. મૃતક બાળકો મધ્યપ્રદેશના ધારના ખેતમજૂર...
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં નદી પરના કુલ 20માંથી 12 બ્રિજનું નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે. નવસારી જિલ્લામાં ખરેરા નદી પરના 120-મીટર લાંબા...
વાસદ એસ.વી.આઇ.ટી. કોલેજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને આધ્યત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીની હાજરીમાં પાંચ હજાર લોકો દ્વારા માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડબોલ...
અમદાવાદના પીપળજ ખાતે PPP ધોરણે તૈયાર કરાયેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ગૃહ પ્રધાન અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિવાળીના દિવસે ગુજરાતના સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી હતી અને 200...

















