ન્યૂયોર્કના મેલવિલ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટનાની ન્યૂયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલે આકરી નિંદા કરી હતી અને જઘન્ય કૃત્યના ગુનેગારો સામે ત્વરિત કાર્યવાહી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (16 સપ્ટેમ્બર) અમદાવાદમાં જણાવ્યું હતું કે ગુજરાત મારી જન્મભૂમિ છે અને ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ...
સતત ત્રીજી ટર્મ ચૂંટાઈ આવ્યા પછી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 16 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં યોજાયેલી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ...
ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. આ ટ્રસ્ટ રાજ્યમાં વિશ્વ પ્રસિદ્ધ...
સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વાર ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સર્વિસનું લોકાર્પણ કર્યું હતું અને આ...
સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત 15 સપ્ટેમ્બરની સાંજે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતાં. બે દિવસની આ મુલાકાત દરમિયાન...
અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રૂપે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સનો બહુમતી હિસ્સો મેળવવા માટે યુરોપિયન પ્રાઇવેટ ઇક્વિટી કંપની CVC કેપિટલ પાર્ટનર્સ સાથે સમજૂતી...
ગુનાહિત કેસમાં આરોપીના મકાન પર બુઝડોઝર ન ફેરવવાનો અને યથાવત સ્થિતિ જાળવી રાખવાનો ખેડા જિલ્લાની કઠલાલ પાલિકાને આદેશ આપતા સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું...
ગુજરાતમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાનનો તાગ મેળવવા ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ 6 સભ્યોની ટીમે 12થી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી...
વડોદરામાં ભારે વરસાદથી સર્જાયેલ પૂરના પગલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત, તમામ પ્રધાનો અને ભા.જ.પા.ના તમામ ધારાસભ્યો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહતનિધીમાં જમા કરાવશે...

















