ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેર મચાવી રહ્યો છે. રાજ્યમાં આ ખતરનાક વાયરસથી 21 બાળકોના મોત થયા હોવાની આશંકા છે. વાયરસના કુલ 35 શંકાસ્પદ કેસ નોંધાયા...
ભારત ખાતેના અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટ્ટીએ અદાણી ગ્રુપના ખાવડા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. 16 જુલાઈએ ખાવડાની મુલાકાત લીધા પછી X પરની પોસ્ટમાં...
ગુજરાતમાં ચાંદીપુરા નામના ખતરનાક વાયરસનો ચિંતાજનક હદે ફેલાવો થઈ રહ્યો છે. રાજ્યમાં 10 જુલાઇથી 17 જુલાઇ દરમિયાન આ વાયરસથી ઓછામાં ઓછા 15 બાળકોના મોત...
H-1B
વિદ્યાર્થીઓના ભારે વિરોધ પછી ગુજરાત સરકારે મંગળવારે સરકાર સંચાલિત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની કોલેજોમાં મેડિકલ અભ્યાસક્રમ માટે ફીમાં કરેલા તોતિંગ વધારાને...
ગુજરાતમાં 10 જુલાઈથી 15 જુલાઇ વચ્ચે  શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે છ બાળકોના મોત થયા હતા અને વાવયરસના કેસની સંખ્યા વધી 12 થઈ હતી. સાબરકાંઠા...
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર સોમવાર, 15 જુલાઇની વહેલી સવારે આણંદ નજીક પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક ત્યાં ઊભેલી બસ સાથે ધડાકાભેર અથડાતાં છ...
ગુજરાતમાં સોમવાર, 15 જુલાઇએ અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરુચ, નર્માદા, વડોદાર, ડાંગ જિલ્લાના આશરે 158થી વધુ તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. સોમવાર, 15 જુલાઇના...
રાજકોટ પાસે હીરાસરમાં નવા બનેલા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અત્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ નહીં ઊડી શકે તેવું તારણ એરપોર્ટ ઓથોરિટીએ રજૂ કરતાં, રાજકોટમાં ડોમેસ્ટિક ફ્લાઈટ માટે...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ એવા એલિસબ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે 32.40 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સાબરમતી નદી...
ભારત સરકારે ધોલેરા-ભીમાનાથ (લોજિસ્ટીક હબ) નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડ મંજૂર કર્યા છે. ધોલેરા ભીમાનાથ વચ્ચે ૨૩.૩૩ કિલોમીટરની આ નવી...