સોમનાથ મંદિર
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર નજીક આવેલા ઐતિહાસિક સોમનાથ મંદિરમાં ગુરુવારે રાજ્ય અને કેન્દ્રીય પ્રધાનોની હાજરીમાં ચાર દિવસીય 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ થયો...
આદિવાસી
આદિવાસી નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા મંગળવારે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં. ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પટ્ટામાં દાયકાઓથી દબદબો ધરાવતા નેતા...
ટાઉન
ગુજરાત સરકારે 2030 સુધીમાં મુખ્ય શહેરો પરનું દબાણ ઘટાડવા માટે મેટ્રો જેવી સુવિધાઓ અને આર્થિક ક્ષમતા ધરાવતા પાંચ સેટેલાઇટ ટાઉન બનવાની યોજના તૈયાર કરી...
સોમનાથ મંદિર
ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિર પર મહંમદ ગઝનીના પ્રથમ વખતના આક્રમણને 1,000 વર્ષ પૂરા થવા પર સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે. આ પ્રસંગે 11 જાન્યુઆરીએ...
ભારત 15 ઓગસ્ટ 2027માં પ્રથમ બુલેટ ટ્રેન કાર્યરત બનશે. કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જાહેરાત કરી હતી કે ભારતને 15 ઓગસ્ટ 2027ના રોજ...
જમીન કૌભાંડ
સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે રૂ.1500 કરોડના કથિત જમીન કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલની શુક્રવાર, 2...
ગુજરાત
રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ ઓથોરિટી (NTCA)એ મધ્ય ગુજરાતના રતનમહાલ વન્યજીવન અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી કરતાની સાથે ગુજરાતે 33 વર્ષ પછી 'ટાઇગર સ્ટેટ' તરીકેનો દરજ્જો...
ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પદેથી જેઠાભાઈ ભરવાડે ગુરુવારે સ્પીકર શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. સ્પીકરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. તેમના રાજીનામા...
ગુજરાતના મોરબી જિલ્લાના એક 23 વર્ષીય યુવક રશિયા વતી લડવાના આરોપસર યુક્રેનની જેલમાં ફસાયો છે અને તેને ભારત સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને...
ગુજરાત
નવા વર્ષની ઉજવણી શરૂ થાય તે પહેલા ગુજરાત સરકારે સોમવાર, 22 ડિસેમ્બરે ગિફ્ટી સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂબંધીના નિયમોમાં વધુ ઉદાર બનાવવાની...