સ્કોટલેન્ડના ગ્લાસગોના આલ્બર્ટ ડ્રાઇવ પર આવેલા ગ્લાસગો ગુરુદ્વારા ગુરુ ગ્રંથ સાહિબ ખાતે ભારતના હાઈ કમિશનર અને ભારતના કોન્સલ જનરલ માટે ગુરુદ્વારા સમિતિ દ્વારા 29...
2010થી રેડિંગ વેસ્ટના કન્ઝર્વેટિવ સાંસદ અને COP26ના પ્રમુખ તરીકે સેવા આપતા સર આલોક શર્માએ આગામી સામાન્ય ચૂંટણીમાં ઊભા નહીં રહે તેવી જાહેરાત કરી છે....
સોલિસિટર રેગ્યુલેશન ઓથોરિટીએ લૉ ફર્મના ત્રણ ભાગીદારોને સસ્પેન્ડ કર્યા બાદ હવે £64 મિલિયનની છેતરપિંડીના આરોપો અંગે પ્રોફેશનલ વોચડોગ તરફથી રેફરલ મળ્યા બાદ એક્ઝીઓમ ઇન્કની...
કૌભાંડનો ભોગ બનવાના કારણે પતનની આરે આવીને ઉભી રહેલી એક્ઝીઓમ ઇન્ક. લૉ ફર્મને બંધ કરવાનો સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટી (SRA) એ નિર્ણય લીધો હતો.
સોલિસિટર્સ રેગ્યુલેશન...
હાલ નોર્થવૂડ/રિકમન્સવર્થ ખાતે રહેતા અને મૂળ જિન્જાના વતની તથા વેલજી ભોવન એન્ડ સન્સ લિમિટેડ (વીબી એન્ડ સન્સ)ના નામથી ગ્રોસરી સ્ટોર્સ ધરાવતા શ્રી ચુનીલાલ વેલજી...
હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને યુ.એસ.માં વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટ ખાતે માઇગ્રેશન પરના ભાષણ દરમિયાન બહુસાંસ્કૃતિકવાદ "નિષ્ફળ" રહ્યો હોવાનું જણાવતા યુકેમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામના નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે 3 ઓક્ટોબરે ભારતીય અમેરિકન મહિલાઓના અમેરિકન સમાજમાં યોગદાન અંગે એક ભવ્ય કાર્યક્રમ...
દેવાનો બોજ હળવો કરવા અને રોકાણકારોને આકર્ષવા માટે બિલિયોનેર અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંત લિમિટેડે આ ગ્રૂપનું છ અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજન કરવાની યોજના...
ઇન્ડિયન હાઈ કમિશનરને સ્કોટલેન્ડના ગ્લાસગોના એક ગુરુદ્વારામાં જતા અટકાવવામાં આવતા વિવાદ થયો હતો. આ ઘટનાની ભારતીયોએ નિંદા કરી હતી. ગુરુદ્વારામાં ઇન્ડિયન હાઈ કમિશ્નર વિવેક...
હાલ સુરતમાં રહેતા સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના સંતો પૂ. અલૌકિકદાસજી સ્વામી, પૂ. વ્યતિરેકસ્વરૂપદાસજી સ્વામી તથા પૂ. અખંડવૃત્તિદાસજી સ્વામી હાલ યુ.કે.માં સત્સંગ વિચરણ અર્થે પધાર્યા...