યુકે અને ભારત વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ)ને આખરી ઓપ આપવા માટે બંને દેશોના અધિકારીઓ તડામાર કામગીરી કરી રહ્યાં છે અને બંને દેશોને દિવાળી...
યુકેના લેસ્ટરમાં કોમી હિંસા રમખાણો અંગે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને કડક અભિગમ અપનાવ્યો છે. તેમણે સ્થાનિક પોલીસની સાથે સ્થાનિક બંને સમુદાયના અગ્રણીઓની તાજેતરમાં મુલાકાત...
યુકેનાં નવાં વડાંપ્રધાન લિઝ ટ્રસ જ્યારે આ પદ મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યા હતા ત્યારે તેમણે તેમનાં પ્રચારમાં દેશમાં ટેક્સ ઘટાડવાનું વચન આપ્યું હતું....
શ્રી શૈલેષભાઇ સોલંકીના દીકરા શ્યામલ, પૌલોમી અને ક્રિષ્ના સોલંકીએ સ્વ. પાર્વતીબેનને શબ્દાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’દાદીના હુંફાળા સ્મિત, તેમની દયાળુ આંખો અને હાસ્યને...
પાર્વતીબેનના દિકરી સાધનાબેનના પતિ રવિભાઇ કારિયાએ શ્રધ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે ‘’મોટાભાગના લોકો માટે "સાસુ" વિષેનો અભિપ્રાય જુદો જ હોય છે પરંતુ મારા...
શ્રીમતી પાર્વતીબેનને શ્રદ્ધાંજલિ આપતા લોર્ડ જીતેશ ગઢીયાએ જણાવ્યું હતું કે ‘’સોલંકી પરિવાર સાથે મેં 30 વર્ષ કરતાં વધુ લાંબા અંગત જોડાણનો આનંદ માણ્યો છે....
શ્રી કલ્પેશ સોલંકીના સૌથી નાના પુત્ર જૈમિન સોલંકીએ અંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’દરેક પૌત્રને સમાન રીતે પ્રેમ કરતા મારા દાદીએ અમને દરેકને વિશેષ...
સ્વ. શ્રીમતી પાર્વતીબેન સોલંકીના સુપુત્રી શ્રીમતી સાધનાબેન કારીયાના દિકરીઓ જાહ્નવી અને વ્યોમા કારિયાએ પોતાના નાનીને અંજલિ આપતા જણાવ્યું હતું કે ‘’કશ્યપ, આયશા, શનિલ અને...
બ્રેન્ટ નોર્થના એમપી બેરી ગાર્ડિનરે પાર્થના સભામાં સ્વ. શ્રીમતી પાર્વતીબેન સોલંકીને અંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’શ્રીમતી પાર્વતીબેન સાચા માતૃશ્રી હતા અને સોલંકી પરિવાર...
પત્ની નિકિતા, પુત્રી આર્યા, બહેન શેફાલી અને તેના પતિ અભિજિત નાયર અને ભાઈ જૈમિન અને તેની વાગ્દત્તા વનિશાના સથવારે કલ્પેશભાઇ સોલંકી અને રશ્મિતાબેન સોલંકીના...