સંસ્કૃત વિદ્વતા અને હિંદુ ફિલોસોફીના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિરૂપે BAPS સ્વામિનારાયણ સંસ્થાનાના સંત મહામહોપાધ્યાય ડૉ. ભદ્રેશદાસ સ્વામીનું વર્ષ 2025 માટે ભારત સરકારે તેમના ગ્રંથ “પ્રસ્થાનચતુષ્ટયે...
ભારત-યુકે બિઝનેસ સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન બદલ બ્રિટિશ સરકારે ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનને માનદ નાઈટહૂડની ઉપાધિથી નવાજ્યા હતાં. બુધવારે રાત્રે બ્રિટિશ હાઈ કમિશનરના...
બેંક ઓફ ઈંગ્લેન્ડે બેંકનોટ પર સર વિન્સ્ટન ચર્ચિલ, જેન ઓસ્ટેન, જે.એમ.ડબલ્યુ. ટર્નર અને એલન ટ્યુરિંગ સહિતના ઐતિહાસિક નેતાઓ અને અગ્રણી વ્યક્તીઓના ફોટોને બદલે ચલણી...
મીડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષથી વૈશ્વિક ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇનમાં ખલેલ પહોંચવાની શરૂઆત થઈ છે અને કેન્સરની સારવાર સહિત મહત્વપૂર્ણ દવાઓ ગલ્ફ ક્ષેત્રમાં પહોંચવામાં વિલંબનો...
જુનિયર ડોક્ટરોને માર્ગદર્શન અને સર્જિકલ તાલીમ આપવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વોટફોર્ડ જનરલ હોસ્પિટલના કન્સલ્ટન્ટ સર્જન ડૉ. વનાશ પટેલને સર્જનોને ઓળખ આપતા એસોસિએશન ઓફ સર્જન્સ...
ભારત અને બ્રિટને તેમની દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત બનાવવાના ભાગ રૂપે સર્જનાત્મક ઉદ્યોગોમાં સહયોગનો વિસ્તાર કરવો જોઈએ, એમ યુકેમાં ભારતના હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું...
ઇરાનને ગુરુવાર, 19 માર્ચે કતારના સૌથી મોટા લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પ્લાન્ટ રાસ લાફાન પર મિસાઇલ હુમલો કરતાં આંતરરાષ્ટ્રીય ઓઇલ અને ગેસ માર્કેટમાં ઉથલપાથલ...
હાલમાં યુકેમાં ભારતના હાઇ કમિશનર તરીકે સેવા આપી રહેલા વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ દોરાઈસ્વામીની ચીનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્તિ કરાઈ છે, તેવી ભારતના વિદેશ...
વિશ્વના સૌથી લાંબો સમય સુધી જીવન બચાવનાર કિડની ડાયાલિસિસની લાગલગાટ 51 વર્ષ સુધી સારવાર કરાવનાર લંડનના સ્ટેનમોરમાં રહેતા મહેશ મહેતાનું 69 વર્ષની વયે 28...
પ્રખ્યાત એન્જિનિયર અને સિટી શીખના સ્થાપક પરમ સિંહ MBE ને સત્તાવાર રીતે ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડનમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. ઐતિહાસિક ગિલ્ડહોલ...
















