મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સ અને રેન્ડલ ચેરિટેબલ ફાઉન્ડેશનના ચેરમેન ડો. નિક કોટેચા OBEએ LDCની 2021ની ટોપ 50 મોસ્ટ એમ્બિશિયસ બિઝનેસ લીડર્સની યાદીમાં સ્થાન હાંસલ કર્યું છે....
યુકેની માન્ય વેક્સિનના બંને ડોઝ લીધેલા ભારતના લોકો માટે બ્રિટનને ટ્રાવેલ નિયંત્રણોને હળવા કર્યા છે. 11 ઓક્ટોબરથી ફુલી વેક્સિનેટેડ ભારતીય નાગરિકોએ યુકેમાં આગમન સમયે...
જાહેર આરોગ્યના કારણોસર આવશ્યક ટ્રાવેલ માટે યુકે સરકારે ટ્રાવેલ એડવાઇઝરી બુધવારે (6 ઓક્ટોબર) અપડેટ કરી છે અને તેમાં બાંગ્લાદેશ, મલેશિયા સહિતના 32 દેશો માટે...
યુકેમાં પેટ્રોલ ટેન્કર ડ્રાઇવરોની અછત તથા પેટ્રોલની માંગમાં અસામાન્ય ઉછાળાથી ફ્યૂઅલ સંકટ ઊભું થયું છે. આ સ્થિતિ ઉકેલવા બ્રિટિશ લશ્કરના 200 જવાનો (100 ડ્રાઇવરો...
બ્રિટનના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ગુરુવારે ગુનાઓમાં ઘટાડો કરવા શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરી છે. હાઇવે પરના વાહનવ્યવહારને ખોરવી નાંખતા દેખાવકારો સામે આકરી પેનલ્ટી, મહિલાઓ...
વડાપ્રધાન બોરિસ જોન્સનના ચૂંટણી પ્રચાર માટે ભંડોળ આપનાર અગ્રણી ટોરી ડોનર યુરોપના એક મોટા ભ્રષ્ટાચાર સ્કેન્ડલમાં સંડોવાયેલા છે. મોહંમદ અમરસીએ 2018 પછીથી પાર્ટીને આશરે...
બ્રિટનના નવા ફોરેને સેક્રેટરી લિઝ ટ્રસે રવિવારે, 3 ઓક્ટોબરે જણાવ્યું હતું કે બ્રિટન વ્યૂહાત્મક હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારત અને અન્ય લોકશાહી દેશોની વેપાર અને સંરક્ષણ...
પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ ડો. રુક્ષ્મણી બેનરજી અને પ્રખ્યાત ઇકોનોમિસ્ટ પ્રોફેસર એરિક એ હનુશેકનું 2021ના યીડાન પુરસ્કારથી બહુમાન કરવામાં આવ્યું હતું. એજ્યુકેશન ક્ષેત્રમાં...
ભારત અને બ્રિટન વચ્ચે ટ્રાવેલ માટે વેક્સિનનો વિવાદ વકરી ગયો છે. ભારતમાં આગામી સોમવારથી (4 ઓક્ટોબર) ભારત આવતા બ્રિટનના તમામ નાગરિકોએ વેક્સિન લીધી હશે...
યુગાન્ડા અને ભારતમાં જાણીતા ભારતીય ઉદ્યોગપતિ પરિવારના મોભી મીનાબેન માધવાણીનો 92 વર્ષની વયે બુધવારે (29 સપ્ટેમ્બર) યુગાન્ડાના કાકિરામાં નિધન થયું હતું. તેઓ યુગાન્ડામાં જાણીતા...

















