ભારતની મુલાકાતે આવેલા શ્રીલંકાના પ્રેસિડન્ટ અનુરા કુમારા દિસાનાયકે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખાતરી આપી હતી કે ભારતના હિત માટે હાનિકારક હોય તેવી રીતે...
ફ્રાન્સના અધિકારક્ષેત્ર હેઠળના હિંદ મહાસાગરમાં આવેલા માયોટ દ્વીપસમૂહ પર શનિવારની રાત્રે ત્રાટકેલા સદીના સૌથી વિનાશક 'ચિડો' વાવાઝોડાથી સેંકડો અને કદાચ હજારોના મોતની આશંકા છે....
જ્યોર્જિયાના પર્વતીય રિસોર્ટ ગુદૌરીમાં એક રેસ્ટોરન્ટમાં 12 ભારતીય નાગરિકો મૃત હાલતમાં મળી આવ્યા હતાં, એમ ભારતીય મિશને સોમવારે જણાવ્યું હતું.
અહીંના ભારતીય મિશને એક નિવેદનમાં...
વિશ્વમાં બદલાતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ નીતિમાં પણ પરિવર્તન જરૂરી હોવા પર ભાર મૂકીને વિદેશ પ્રધાન એસ જયશંકરે રવિવારે જણાવ્યું હતું કે વિકસિત...
વિશ્વવિખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું ગત રવિવારે મોડી રાત્રે સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું હોવાનું તેમના પરિવારે સોમવારે જણાવ્યું હતું. તેમના પરિવારના જણાવ્યા અનુસાર હુસૈનનું...
હૃદય સંબંધિત બિમારીને પગલે જાણીતા તબલાવાદ ઝાકિર હુસૈનને સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં છે, એમ તેમના મિત્ર અને વાંસળીવાદક રાકેશ ચૌરસિયાએ...
પાકિસ્તાનના ફિલ્મ પ્રેમીઓ શનિવારે પેશાવરમાં આઇકોનિક કપૂર હાઉસ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ ફિલ્મ નિર્માતા અને અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણી કરી હતી.
ઉજવણીમાં ભાગ લેનારા...
કેનેડામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા પછી ભારત સરકારે ભારતીય નાગરિકોને કેનેડામાં વધતા નફરતના ગુનાઓ અને હિંસાને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની સલાહ આપી હતી.
વિદેશ મંત્રાલયના...
અમેરિકામાં નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી ડેલાઇટ સેવિંગ ટાઇમ (DST)ને નાબૂદ કરવાનો પ્રયાસ કરશે, જે દેશ માટે ખૂબ...
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળે પછી અમેરિકામાં ગેરકાયદે વસતા તમામ લોકોને તેમના વતનના દેશોમાં પરત...

















