બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન તેમની બે દિવસની ભારત યાત્રા દરમિયાન સંખ્યાબંધ કોમર્શિયલ એગ્રીમેન્ટની જાહેરાત કરશે. તેમણે દ્વિપક્ષીય વેપાર અને રોકાણના નવા યુગનો સંકેત આપ્યો...
ભારતની બે દિવસની મુલાકાતે આવેલા યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન અમદાવાદની શાંતિગ્રામ ટાઉનશીપ ખાતે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીને મળ્યા હતા. ગૌતમ અદાણીએ આ મુલાકાત...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને અમદાવાદમાં આવ્યા બાદ ગાંધી આશ્રમ તરીકે જાણીતા સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે બ્રિટિશ શાસનથી ભારતની આઝાદીની ચળવળનો પ્રતિક...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતની મુલાકાતના ભાગરૂપે ગુરુવારે, 21 એપ્રિલની સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત...
સનાતન હિન્દુ ધર્મના વૈશ્વિક મશાલધારક અને આપણા સમયના સૌથી આદરણીય હિન્દુ ગુરુઓમાંના એક પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ (1921-2016)ની શતાબ્દી જન્મજયંતિની ઉજવણીના શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું...
ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી દ્વારા વનજૈન મહાવીર જન્મ કલ્યાણક ઉજવણી 2022નું આયોજન 23 એપ્રિલ, 2022 શનિવારના રોજ બપોરે 2થી 3:30 દરમિયાન કરવામાં આવ્યું છે. આ...
ઇન્સ્પાયરીંગ ઇન્ડિયન વિમેન દ્વારા IIW અને ઈન્દ્રધનુષ કિડ્સના સહયોગથી ચેરિટી ફંડરેઇઝર ઇવેન્ટ ‘ડાન્સ ફોર કોઝ ફોર એસિડ એટેક સર્વાઇવર્સ’ માટે ફેશન અને ડાન્સ શોનું...
જૉન્સને તા. 21 થી 22 એપ્રિલની તેમની ભારત મુલાકાત પહેલાં જણાવ્યું હતું કે "જ્યારે આપણે નિરંકુશ રાજ્યો તરફથી આપણી શાંતિ અને સમૃદ્ધિ માટેના જોખમોનો...
વડા પ્રધાન બોરિસ જૉન્સન આ અઠવાડિયે ભારતની મુલાકાતે હશે તે સમય દરમિયાન તેમણે સંસદમાં આપેલા તેમના પાર્ટીગેટ અંગેના નિવેદનો અંગે તેમની સામે તપાસ કરાવી...
યુકેની મેડિસિન રેગ્યુલેટર મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) એ ‘વાલ્નેવા’ વેક્સીનને કોવિડ-19 સામે રક્ષણ આપવા માટે નવી રસી તરીકે મંજૂરી આપી છે....