અલ્હાબાદ હાઇકોર્ટે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં પુરાતત્વીય સર્વેને ગુરુવારે લીલીઝંડી આપી હતી. અયોધ્યા પછી કાશીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વિવાદનું કેન્દ્ર...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પવિત્ર ભૂમિ ઋષિકેશ ખાતે પરમાર્થ નિકેતનમાં 9 ડિસેમ્બરે સૂર્યાસ્ત સમયે વિશ્વ વિખ્યાત પરમાર્થ ગંગા આરતી સમારોહમાં ભાગ લીધો હતો....
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
શાકાહારી હોવું તે પુરુષ, સ્ત્રી, બાળક દરેક માટે જીવનનું અત્યંત મહત્વનું પાસુ છે. શાકાહારી રહીને આપણે દરેક જણ...
ઉતરાખંડમાં સુપ્રસિદ્ધ ચારધામ યાત્રા પહેલા જોશીમઠ-બદ્રીનાથ હાઇવે પર 10થી વધુ સ્થળોએ મોટી તિરાડો જોવા મળી છે. આ હાઇવે ગઢવાલમાં આવેલા સૌથી મોટા તીર્થસ્થળો પૈકીના...
બીએપીએસના પરમ પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી અને અન્ય સંતોએ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના નિર્માણકાર્ય અને ઉદ્ઘાટન સમારોહ અંગે સંયુક્ત આરબ અમિરાતના સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ...
ઉત્તરપ્રદેશમાં આવેલા પ્રખ્યાત કાશી વિશ્વનાથ ધામની છેલ્લા બે વર્ષમાં 16,000 આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ સહિત 13 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મુલાકાત લીધી છે. 13 ડિસેમ્બર 2021થી 6...
છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ચરમસીમા રૂપ મહોત્સવ અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ભવ્યતાથી ઉજવાશે. અમદાવાદમાં...
અમેરિકાના ન્યૂ જર્સી નજીકના રોબિન્સ વિલે ખાતે ખાતે બંધાઇ રહેલાં વિશ્વના સૌથી મોટા અને ભવ્ય સ્વામિનારાયણ મંદિર (BAPS)ના નિર્માણ કાર્યમાં લાગેલા કેટલાક સ્વયંસેવક-કારીગરોએ મંદિર...
શૈલેશ સોલંકી
સનાતન ધર્મનો ધ્વજ લહેરાવતું સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં બનેલા પહેલા હિંદુ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આગામી તા. 14ના રોજ થઇ રહ્યું...
પૂ. મોરારિબાપુ
મારા ભાઈ-બહેનો, મારી વાત આપ માનો કે ન માનો, એનું કોઈ દબાણ નથી; આપ સ્વતંત્ર છો પરંતુ બરાબર સાંભળો. આ સ્મશાન એવી જગ્યા...