પવિત્ર શ્રાવણ માસનો ગુરુવાર, ૧૭ ઓગસ્ટથી પ્રારંભ થયો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિતના શિવાલયોમાં સવારે માનવ મહેરામણ ઉમટ્યો હતો. શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશિયલ...
અલ્હાબાદ હાઇકોર્ટે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં પુરાતત્વીય સર્વેને ગુરુવારે લીલીઝંડી આપી હતી. અયોધ્યા પછી કાશીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વિવાદનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યામાં રામંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી હતી. મુઘલ યુગની બાબરી મસ્જિદની જગ્યા પર બનેલા રામ મંદિરની મુલાકાતે દર વર્ષે 100...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. મંદિરના ગર્ભગૃહ માં રામ લલ્લાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ભક્તોને 24 ફેબ્રુઆરી જ મંદિરમાં પ્રવેશ...
Ambaji Melo
ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સોમવાર, 12 ફેબ્રુઆરીથી 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024'નો શુભારંભ થયો હતો. આદ્યશક્તિ મા અંબાનાં દર્શને આવતાં લાખો શ્રદ્ધાળુઓને એક...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવનારી રામલલાની મૂર્તિની તસવીરો જારી કરાઈ હતી. મૈસુરના જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવેલી 51 ઈંચની મૂર્તિ કાળા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13-14 ફેબ્રુઆરીએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસની મુલાકાત દરમિયાન અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેઓ ઝાયેદ સ્પોર્ટ્સ સિટીમાં...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી11 દિવસમાં આશરે 25 લાખ ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા છે. મંદિરમાં દાનની રકમ પણ  રૂ.11 કરોડને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં વિશ્વના સૌથી મોટા મેડિટેશન સેન્ટર સ્વર્વેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મળીને...
દર વર્ષે રામ નવમીએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામ લલ્લાના કપાળ પર સૂર્યના કિરણ પાડવા માટે સૂર્ય તિલક નામની એક સિસ્ટમ તૈયાર કરવામાં...