શાહી દંપત્તી વિલીયમ અને કેટ વતી તેમના કેન્સીંગ્ટન પેલેસ દ્વારા વિશ્વના મીડિયાને વધારાની વિનંતી કરવામાં આવી છે કે તેઓ રાજકુમાર અને રાજકુમારી અને તેમના પરિવારની ગોપનીયતા જાળવી રાખે. મીડિયાને કહેવાયું છે કે કેટ બાળકોને શાળાએ છોડવા જતા હોય કે કોઇ એપોઇન્ટમેન્ટમાં હાજરી આપતી હોય ત્યારે તેઓ આમ કરે છે કે તેમ કરે છે તે બતાવવા માટે તેમના ફોટો ખેંચવામાં ન આવે.

પેલેસે મીડિયા આઉટલેટ્સને શાહી દંપત્તી અંગેની માહિતી, તસવીરો અથવા વિડિયો પ્રસિધ્ધ ન કરવા અથવા તો તે ખરીદવા માટે બજારમાં ભાગ ન લેવા વિનંતી કરી છે.

LEAVE A REPLY

20 + three =