શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મહંત સદગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ પ્રખ્યાત પાઘડી પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે વિશ્વપ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડે પણ સુમધુર સૂરાવલી રેલાવી હતી.

 

ગાંધીનગરમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં બ્રિટનના વડાપ્રધાનને પાઘડી પહેરવામાં આવી હતી. Stefan Rousseau/Pool via REUTERS