મધ્યપ્રદેશમાં 12 જાન્યુઆરીએ ઝેરી શરાબના સેવનથી 11 લોકોના મોત થયા હતા. પોલીસ અધિકારીઓએ મોરેના જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. (PTI Photo)