Prithvi Shaw finally gets a chance in the series against New Zealand
(Photo by Hannah Peters/Getty Images)

આગામી તારીખ 18થી ભારતના પ્રવાસે આવેલી ન્યૂ ઝીલેન્ડની ક્રિકેટ ટીમની પહેલા ત્રણ વન-ડે અને પછી ત્રણ ટી-20 મેચની સીરીઝની શરૂઆત થાય છે અને તેમાં પણ ભારતીય ક્રિકેટ બોર્ડે વન-ડે સીરીઝ માટે રોહિત શર્મા તથા ટી-20 માટે હાર્દિક પંડ્યાને સુકાનીપદ સોંપ્યું છે. 

આ સીરીઝમાં કે. એલ. રાહુલ તથા અક્ષર પટેલનો સમાવેશ નથી કરાયો કારણ કે બન્ને લગ્ન કરવાના હોવાથી તેમણે રજા લીધી છે. તો સંજુ સેમસનને પડતો મુકાયો છે. 

વન-ડે સીરીઝ માટેની ટીમ આ મુજબ છેઃ રોહિત શર્મા (સુકાની)શુભમન ગિલઇશાન કિશનવિરાટ કોહલીશ્રેયસ ઐય્યરસૂર્યકુમાર યાદવકે. એસ. ભરત (વિકેટ કીપર)હાર્દિક પંડ્યાવોશિંગ્ટન સુંદરશાહબાઝ અહમદશાર્દુલ ઠાકુરયુઝવેન્દ્ર ચહલકુલદીપ યાદવમોહમ્મદ શમીમોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક.  

ટી-20 સીરીઝ માટેની ટીમઃ હાર્દિક પંડ્યા (સુકાની)સુર્યકુમાર યાદવઇશાન કિશનઋતુરાજ ગાયકવાડશુભમન ગીલદીપક હુડારાહુલ ત્રિપાઠીજીતેન્દ્ર શર્માવોશિંગ્ટન સુંદરકુલદીપ યાદવયુઝવેન્દ્ર ચહલઅર્શદીપ સિંહઉમરાન મલિકશિવમ માવીપૃથ્વી શો અને મુકેશ કુમાર. 

LEAVE A REPLY

11 + twelve =