BritainInternational news જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીને શ્રધ્ધાંજલિ અર્પણ September 14, 2022 427 0 Share on Facebook Tweet on Twitter જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીનો ફોટો મૂકી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંદિર ખાતે 10 દિવસ સુધી કોન્ડોલન્સ બુક રખાઇ છે. જલારામ બાલ વિકાસના બાળકોએ સવારે 10 થી 11 દરમિયાન આરતી પછી હનુમાન ચાલીસાના પાઠ કરી પ્રાર્થના કરી હતી. RELATED ARTICLESMORE FROM AUTHOR India news કાશ્મીરના હુમલાનો જવાબ આપવા માટે લશ્કરી દળોને સંપૂર્ણ સ્વતંત્રતા અપાઈ India news પાકિસ્તાન પર ભારત ગમે તે ઘડીએ હુમલો કરી શકે છેઃ ખ્વાજા આસિફ sports ક્રિકેટ વિશ્વમાં ભારતના નેતૃત્ત્વ સામે વિઝડેનના તંત્રીના ચાબખા LEAVE A REPLY Cancel reply