BritainInternational news જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીને શ્રધ્ધાંજલિ અર્પણ September 14, 2022 519 0 Share on Facebook Tweet on Twitter જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીનો ફોટો મૂકી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંદિર ખાતે 10 દિવસ સુધી કોન્ડોલન્સ બુક રખાઇ છે. જલારામ બાલ વિકાસના બાળકોએ સવારે 10 થી 11 દરમિયાન આરતી પછી હનુમાન ચાલીસાના પાઠ કરી પ્રાર્થના કરી હતી. RELATED ARTICLESMORE FROM AUTHOR Business news અનિલ અંબાણી ગ્રુપની રૂ.3,084 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઈ ENTERTAINMENT ફિલ્મ રીવ્યુ: લવ સ્ટોરી આધારિત ફિલ્મઃ એક દિવાને કી દિવાનીયત sports રોહન બોપન્નાની ટેનિસમાંથી નિવૃત્તિ LEAVE A REPLY Cancel reply