BritainInternational news જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીને શ્રધ્ધાંજલિ અર્પણ September 14, 2022 488 0 Share on Facebook Tweet on Twitter જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીનો ફોટો મૂકી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંદિર ખાતે 10 દિવસ સુધી કોન્ડોલન્સ બુક રખાઇ છે. જલારામ બાલ વિકાસના બાળકોએ સવારે 10 થી 11 દરમિયાન આરતી પછી હનુમાન ચાલીસાના પાઠ કરી પ્રાર્થના કરી હતી. RELATED ARTICLESMORE FROM AUTHOR ENTERTAINMENT સટ્ટાબાજી એપ્સ કેસમાં યુવરાજસિંહ, સોનુ સૂદને સમન્સ Gujarat News ડિંગુચા પરિવારના આરોપી ફેનિલ પટેલની કેનેડામાં ધરપકડ Rajkot વડાપ્રધાન મોદીના જન્મદિનની ઉજવણી કરવા અમદાવાદમાં ‘નમોત્સવ’ કાર્યક્રમ યોજાશે LEAVE A REPLY Cancel reply