BritainInternational news જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીને શ્રધ્ધાંજલિ અર્પણ September 14, 2022 255 0 Share on Facebook Tweet on Twitter જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીનો ફોટો મૂકી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંદિર ખાતે 10 દિવસ સુધી કોન્ડોલન્સ બુક રખાઇ છે. જલારામ બાલ વિકાસના બાળકોએ સવારે 10 થી 11 દરમિયાન આરતી પછી હનુમાન ચાલીસાના પાઠ કરી પ્રાર્થના કરી હતી. RELATED ARTICLESMORE FROM AUTHOR India news H-1B વિઝા લોટરી એપ્લિકેશન્સમાં 40%નો ધરખમ ઘટાડો ENTERTAINMENT રજનીકાંતની અનોખી સિદ્ધિઃ એશિયાના સૌથી મોંઘા અભિનેતાઓની યાદીમાં મોખરે Business news સેબીએ NRI માટે ભારતીય શેરબજારના દરવાજા ખોલ્યાં LEAVE A REPLY Cancel reply Please enter an answer in digits:three + 18 =