વિદેશવાસી ભારતીયો દ્વારા વતનમાં માતબર પ્રમાણમાં નાણાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. આ રોકાણ નાણાકીય વર્ષ 2023માં 8.98 બિલિયન ડોલરથી વર્ષ 2024માં 63.55 ટકા...
એર ઇન્ડિયા દ્વારા કંપનીના ચીફ ફાયનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે સંજય શર્માની નિમણૂક કરી છે. તેઓ 10 જૂનથી તેમનો પદભાર સંભાળશે. સંજય શર્માની નિમણૂક કંપનીના...
લાખો કર્મચારીઓને અયોગ્ય બરતરફી માટે પ્રથમ દિવસથી જ રક્ષણ આપવાની લેબર નેતા સર કેર સ્ટાર્મરની યોજના આખી સિસ્ટમને ડૂબાડી શકે છે એવી વકીલોએ ચેતવણી...
વિવિધ પૃષ્ઠભૂમિના પ્રોફેશનલ્સને એકસાથે લાવવા લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા નેટવર્કિંગ, ચર્ચાઓ અને કનેક્ટિવિટી માટે LINK: બિઝનેસ એન્ડ પ્રોફેશનલ્સ માટેના એક કાર્યક્રમનું આયોજન ગુરૂવાર,...
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 31 માર્ચે પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે સરકારને રેકોર્ડ રૂ. 2.11 લાખ કરોડનું માતબર ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લીધો છે....
કાનૂની સ્થળાંતરના આંકડાને રોકવાના પ્રયાસ તરીકે યુકેમાં દરેક વિદેશી વિદ્યાર્થીને ડિગ્રી કોર્સ પછી બે વર્ષ સુધી યુકેમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપતો પોસ્ટ-સ્ટડી...
ભારત અને બ્રિટને લંડનમાં યોજાયેલ વાર્ષિક યુકે-ભારત વચ્ચેના વ્યૂહાત્મક સંવાદમાં પરસ્પર લાભદાયી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. બંને પક્ષોએ...
અદાણી ગ્રૂપે યુરોપ, આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં ઓછામાં ઓછા ત્રણ મોટા બંદરો ખરીદવાની યોજના બનાવી છે. કંપનીએ આગામી 3થી 5 વર્ષમાં તેની વૈશ્વિક પોર્ટ...
ભારતના શેરબજાર BSEમાં લિસ્ટેડ કંપનીઓનુ માર્કેટ કેપ પ્રથમ વખત 21મેએ પાંચ ટ્રિલિયન ડોલરના આંકને વટાવી ગયું હતું. જોકે દિવસને અંતે માર્કેટકેપ આ સિમાચિહ્નથી થોડું...
વડા પ્રધાન ઋષિ સુનકે યુકેમાં આગામી સામાન્ય ચૂંટણી તારીખ 4 જુલાઈના રોજ કરવાની જાહેરાત કરીને ચૂંટણી અંગેની તમામ ઉગ્ર અટકળોનો અંત આણ્યો હતો. સુનકે...

















