ગુજરાતના સુરત શહેરમાં મંગળવાર, 31 માર્ચની સવારે ત્રણ માળના મકાનમાં આગ લાગવાથી ચાર મહિલાઓ અને એક બાળકનું મોત થયું હતું. આ દુર્ઘટના લિંબાયત પોલીસ...
ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના કોબા ગામ ખાતે નવનિર્મિત સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિશ્વ અસ્થિરતા અને અશાંતિના જ્વાળાઓમાં...
ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 31 માર્ચે ગાંધીનગર નજીકના કોબા ખાતે એક જૈન સંગ્રહાલય અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
કોબા ગામમાં...
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં વસ્તી ગણતરી 2026નો પ્રથમ તબક્કાનો પહેલી એપ્રિલથી પ્રારંભ થશે. 30 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી...
આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણી માટે શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ હર્ષદ ગોવિંદભાઈ પરમારને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં. હર્ષદ પરમાર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતની મુલાકાત લેશે. એક દિવસની આ મુલાકાત દરમિયાન મોદી ગાંધીનગર નજીકના કોબા ખાતે એક જૈન સંગ્રહાલય અને સાણંદમાં સેમિકન્ડક્ટર...
ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII)ના સંયુક્ત પ્રયાસોથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ સફળતા મળી...
ભારતની રાજધાની દિલ્હી ખાતેના વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ખાતે BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પવિત્ર કરકમળોથી તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી (ભગવાન સ્વામિનારાયણ)ની 108...
ગુજરાતમાં ગુરુવાર, 26 માર્ચે રંગબેરંગી શોભા યાત્રાઓથી લઈને યુવા-સંચાલિત નવીન કાર્યક્રમો મારફત રામ નવમીની ઉત્સાહથી ઉજવણી કરાઈ હતી. વિવિધ શહેરોમાં "જય શ્રી રામ"ના નારા...
ગુજરાત સરકારે બુધવાર, 25 માર્ચે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં સંકટ હોવા છતાં રાજ્યમાં ઇંધણની કોઈ અછત નથી. સરકારે સંગ્રહખોરી અને કૃત્રિમ અછત ઊભી...













