વડોદરાના અટલાદરામાં સોમવાર, 2 ફેબ્રુઆરી 2026ના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતિ મહોત્સવની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી....
કેન્દ્રીય નાણાપ્રધાન રજૂ કરેલા કેન્દ્રીય બજેટને આવકારતા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રવિવારે જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે જાહેર કરાયેલા પ્રોત્સાહથી રાજ્યના ઉત્પાદન ક્ષેત્રને...
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ શુક્રવારે જણાવ્યું હતું કે જૂનાગઢનો 'મીની કુંભ' તરીકે ઓળખાતો આ વર્ષેનો મહાશિવરાત્રી મેળો સૌથી મોટો અને સૌથી યાદગાર બની...
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શુક્રવાર, 30 જાન્યુઆરી 2026થી ત્રણ દિવસની 51 શક્તિપીઠ પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો હતો. સવારે 9:30 કલાકે ભવ્ય પાલખી યાત્રા...
ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખી (ટેબ્લો)એ સતત ચોથી વખત પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.આ ઝાંખીની થીમ 'સ્વદેશી-આત્મનિર્ભરતા-સ્વતંત્રતાનો મંત્ર: વંદે માતરમ'...
અમદાવાદમાં 12 જૂન 2025ના એર ઇન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અમેરિકાના એવિયેશન સેફ્ટી કેમ્પેનર સંગઠનને ચોંકાવનારો દાવો કર્યો હતો કે આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન અગાઉથી ટેકનિકલ...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સોમવારે નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્યસ્તરીય ઉજવણીમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. માલુપુરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા...
ગુજરાતના કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના ભયાનક ભૂકંપના 25 વર્ષ પૂરા થયા છે ત્યારે રાજ્યભરમાં મૃત્યું, પીડા, હિંમત અને પુનર્નિર્માણની અનેક યાદો તાજી થઈ હતી....
જમ્મુ કાશ્મીર-હિમાચલના પહાડી વિસ્તારોમાં વ્યાપક બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદના એક દિવસ પછી સમગ્ર ઉત્તર ભારતમાં બર્ફિલા પવનોથી તાપમામનો પારો ગગડ્યો હતો. ગુજરાતમાં પણ...
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલની રિવોલ્વરથી થયેલા ફાયરિંગમાં તેમના પત્નીનું મોત થયું હતું. પત્નીના મોત પછી યશરાજસિંહ ગોહિલે પણ રિવોલ્વરથી પોતાને ગોળી...















