ગુજરાતમાં 20 એપ્રિલ 2026થી વસતિ ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થશે અને આ કવાયત 19 મે 2026 સુધી ચાલુ રહેશે. પ્રથમ તબક્કામાં ઘર ગણતરીની કવાયત...
ગુજરાત સરકારે રાજ્યના દૂરના, સરહદી અને પછાત વિસ્તારોમાં સેટેલાઇટ-આધારિત હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં પરસ્પર સહયોગ માટે સ્ટારલિંક સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI)ની સોમવારે આપ-લે કરી...
ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં ગોડાઉનમાંથી રૂ.3 કરોડના જીરાની ચોરી અને લૂંટના કેસમાં પોલીસે એક વકીલ અને બીજા ચાર લોકોની રવિવારે ધરપકડ કરી હતી....
અમદાવાદ જિલ્લાના સાણંદમાં નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમ હાઇપ્રોફાઇલ પાર્ટીમાં પોલીસે દરોડા પાડીને 80થી વધુ યુવક-યુવતીઓને અટકાયતમાં લીધા હતાં. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારુની બોટલો,...
ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ સ્થિત આસારામ આશ્રમની જમીનના સરકાર દ્વારા સંપાદન સામેની અરજીને ગુરુવારે ફગાવી દીધી હતી. હાઇકોર્ટના આ ચુકાદાથી કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા આસારામ...
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બુધવાર, 4 ફેબ્રુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું નાણાકીય વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ...
અમદાવાદમાં ગત વર્ષે 12 જુનના રોજ એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા. આ ઘટના માટે પાયલટની ઇરાદાપૂર્વકની કામગીરી જવાબદાર માનવામાં આવી...
વડોદરાના અટલાદરામાં સોમવાર, 2 ફેબ્રુઆરી 2026ના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતિ મહોત્સવની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી....
કેન્દ્રીય નાણાપ્રધાન રજૂ કરેલા કેન્દ્રીય બજેટને આવકારતા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રવિવારે જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે જાહેર કરાયેલા પ્રોત્સાહથી રાજ્યના ઉત્પાદન ક્ષેત્રને...
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ શુક્રવારે જણાવ્યું હતું કે જૂનાગઢનો 'મીની કુંભ' તરીકે ઓળખાતો આ વર્ષેનો મહાશિવરાત્રી મેળો સૌથી મોટો અને સૌથી યાદગાર બની...














