અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મંગળવાર, 14 સપ્ટેમ્બરની સવારમાં જ પફ બનાવવાના કારખાનાંમાં ગેસ લિકેજ થતા ગૂંગશામણને કારણે ઓછામાં ઓછા ત્રણ કર્મચારીઓના મોત થયા હતા. આ...
ધંધૂકા-બગોદરા રોડ પર ખડોળ પાટિયા મંગળવારે વહેલી સવારે પાસે ટ્રાવેલ્સ એજન્સીની લક્ઝરી બસ પલટી ખાઈ જતા થયેલા ગોઝારા અકસ્માત ઓછામાં ઓછા 35 મુસાફરો ઈજાગ્રસ્ત...
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અમદાવાદ એરપોર્ટ પરથી શુક્રવારે રૂા.6 કરોડના કોકેઈન સાથે એક આફ્રિકન પેડલરની ઝડપી લીધો હતો. આ પેડલર દુબઈથી કરોડનું કોકેઈન લઇને આવ્યો...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંગળવાર યોજાયેલી રેવન્યુ કમિટીની બેઠકમાં રૂ.15 લાખથી મોંઘી કારના આજીવન વ્હીકલ ટેક્સમાં 0.5થી 2 ટકાનો વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી....
અમદાવાદના શેલા વિસ્તારમાં આર્કસ સ્કાય સીટી બંગલોઝમાં ધાડપાડુઓએ મંગળવારે રાત્રે પરિવારને બાનમાં લઈને લૂંટ કરી હતી. મોડી રાતે 4 લૂંટારુઓ ત્રાટક્યા હતા અને CAના...
કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાને લીધે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે હવે એર ટ્રાફિક રાબેતા મુજબ થઇ રહ્યો છે. અમદાવાદ ખાતેથી વધુ પાંચ...
અમદાવાદના મણિનગર વિસ્તારમાં બુધવારે ડબલ મર્ડરનો કેસ નોંધાયો હતો. કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આત્મહત્યા...
અમદાવાદના પ્રખ્યાત સાબરમતી જેલ ભજીયા હાઉસમાં લોકોને શુધ્ધ અને સાત્વિક ગાંધી થાળીનો સ્વાદ માણી શકાશે. આ ઉપરાંત આઝાદી મ્યુઝિયમ પણ નિહાળી શકશે. સાબરમતીની આરટીઓ...
ગુજરાત સહિત દેશભરમાં હજારો લાખો ભિખારીઓ ભીખ માંગીને જીવન વ્યતિત કરી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે ભિખારીમુક્ત દેશ બનાવવાની દિશામાં પહેલ કરી છે.
ભિખારીઓ...
વાદળછાયા વાતાવરણની વચ્ચે અમદાવાદમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કોલેરા જેવી પાણીજન્ય અને મચ્છરજન્ય બિમારીના કેસોમાં આકસ્મિક ઉછાળો આવ્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી ગાયબ થયેલા ચિકનગુનિયાએ ફરી...