Bitterly cold in Gujarat with icy winds
ઠંઠા તેજ પવનો સાથે ગુજરાત 4 જાન્યુઆરીથી શીતલહેરની ચપેટમાં આવ્યું હતું. તાપમાનમાં એકાએક ઘટાડો થતાં લોકો દિવસભર ઠંડીમાં ઠુંઠવાયા હતા. ગુરુવારે હાડ થીજવતી ઠંડી...
In the grip of Gujarat coldwave, minus 10 degrees in Mount Abu
હિમાલયના બર્ફિલા પવનોને કારણે છેલ્લાં ત્રણ દિવસથી ગુજરાત શીતલહેરની ચપેટમાં છે. એકાએક તાપમાન ઘટી જતાં લોકો દિવસભર ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. ગુરુવારે હાડ થીજવતી...
64 projects approved for development of famous pilgrimage sites in Gujarat
ગુજરાતમાં યાત્રાધામોના વિકાસ અને વિવિધ સુવિધા ઊભી કરવા માટે રાજ્ય સરકારે બુધવારે રૂ.૩૩૪ કરોડના ૬૪ પ્રોજેક્ટ મંજૂર કર્યા હતા. આ પ્રોજેક્ટ્સ હેઠળ અંબાજી, દ્વારકા,...
Coal wave across North India including Gujarat, people shivered in the cold
છેલ્લાં બે દિવસથી ગુજરાતથી લઈને સમગ્ર ઉત્તર ભારતમાં કોલ વેવની ચપેટમાં આવ્યા છે. લોકો ઠંડા પવનોમાં ઠુંઠવાઈ રહ્યાં છે. ગુજરાતમાં નલિયામાં 8.1 ડિગ્રી તામમાન...
Devotees throng the temples on Chaitri Navratri
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાણી મંદિરમાં નવા વર્ષે આશરે એક લાખ લોકોએ માતાજીના દર્શન કર્યા હતા. 2023ની શરૂઆત પહેલી જાન્યુઆરીને શનિ-રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં...
અમેરિકા-મેક્સિકો વચ્ચેની દિવાલ કુદવાના પ્રયાસમાં ગાંધીનગર જિલ્લાના એક વ્યક્તિના કથિત મોતની ગુજરાત પોલીસે તપાસ કરી છે. આ વ્યક્તિએ ટ્રમ્પ વોલ તરીકે ઓળખાતી દિવાલ કુદીને...
Inclusion of Modhera Sun Temple in Vadnagar, Gujarat in UNESCO World Heritage
ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર અને મોઢેરા સૂર્યમંદિરે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ (WHS) ની કામચલાઉ યાદીમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના એક...
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. ગાંધીનગરમાં 15મી રાજ્ય વિધાનસભાના પ્રથમ સત્ર દરમિયાન ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય...
Japan tops the list of powerful passports, India ranks 85
ગુજરાતમાં પોસપોર્ટ ધરાવતા લોકોની સંખ્યા વધીને ૬૭.૬૧ લાખ થઇ છે. તે કુલ વસતિના 10 ટકા થાય છે. લોકો પાસે પાસપોર્ટ હોય તેવા ટોચના રાજ્યમાં...
Pramukhswami Maharaj was paternalistic and a true social reformer: Modi
અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને ખુલ્લો મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ મારે માટે પિતાતૃલ્ય હતા....