છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉનાળા અને શિયાળામાં માવઠાં થવાની સંખ્યામાં વધારો થયો છે તેમ જ ઋતુચક્ર પણ ખોરવાયું છે. આથી તેની અસર કૃષિ ઉત્પાદન પર...
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ, શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિતનું શુક્રવારે નડિયાદમાં આગમન થયું હતું. મંદિર પરિસરમાં પ્રવેશતા શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ...
સુરતમાં એક કેમિકલ ફેક્ટરમાં બુધવારે લાગેલી ભીષણ આગમાં સાત શ્રમિકોના મોત થયા અને સંખ્યાબંધ ઘાયલ થયા હતા. સ્ટોરેજ ટેન્કમાં મોટા વિસ્ફોટ પછી આગ ભભૂભી...
મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ સામે પ્રતિબંધ મૂકવા માંગણી કરતી એક જાહેર હિતની અરજીને મંગળવારે ફગાવી દઇને ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે લાઉડસ્પીકર પર...
સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાતમાં કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષાનો પણ ઉપયોગ કરવા માટેના આદેશની માગણી કરતી અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના...
પ્રવાસન સ્થળ તરીકે અમદાવાદના આકર્ષણમાં વધારો કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)એ રિવરફ્રન્ટ પર એક વિશાળ એન્ટરટેઇનમેન્ટ હબ માટે યોજનાઓનું અનાવરણ કર્યું...
ન્યૂ જર્સીના કોન્ડોમિનિયમમાં સોમવારે નાના-નાની અને મામાની કથિત રીતે હત્યા કરવા બદલ મૂળ આણંદના 23 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરાઈ હતી અને તેના પર ત્રણ...
ગુજરાતમાં રવિવારે (27 નવેમ્બર) તોફાની પવન સાથે વ્યાપક કમોસમી વરસાદ પડયો હતો. આ માવઠા સાથે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછાં 27 લોકોનાં...
પીઢ ફોટોજર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું સોમવારે નિધન થયું હતું. તેઓ 96 વર્ષના હતાં. તેમનું તેમની પુત્રી કાનન જોશીના ઘરે વય-સંબંધિત બીમારીને કારણે નિધન થયું...
આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ રવિવારે સવારે જાપાનના ટોક્યો પહોંચ્યું હતું. સમિટની...