સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2002ના ગોધરા ટ્રેનકાંડ કેસમાં આજીવન કેદની સજા પામેલા આઠ દોષિતો જામીન આપ્યા હતા અને ચાર દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો....
ગાંધીનગર જિલ્લાના મોડાસા-રાજેન્દ્રનગર રોડ પર લાલપુર કંપામાં આવેલી મહેશ્વરી ક્રેકર્સ નામની ફેક્ટરીમાં ગુરુવારે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠતા ચાર વ્યક્તિઓ જીવતા ભૂંજાયા હતા. આ...
ગુજરાતના 2002ના રમખાણો દરમિયાન નરોડા ગામ હત્યાકાંડ કેસમાં અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે ગુરુવારે ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના નેતા માયા કોડનાની અને બજરંગ દળના બાબુ...
મોદી સરનેસ અંગેના બદનક્ષીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મોટી પીછેહટ થઈ છે. સુરતની કોર્ટે ગુરુવારે તેમની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો....
સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનુ કેસના 11 દોષિતોની સજામાફી બદલ ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેવી જોઇતી...
અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં બે ગુજરાતી વિદ્યાર્થીઓ શનિવારે મનરો લેકમાં તરવા જતાં જ ડૂબી ગયાં હતાં. પાણીમાંથી તેમની બોડીને બહાર કાઢવા માટે સોમવાર...
વડોદરાની એક હોસ્પિટલે 2021માં કોવિડના કારણે મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો તે વ્યક્તિ 14 એપ્રિલ-2023એ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલાં તેના ઘરે જીવતો પાછો ફરતો...
ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અંગે વિવાદાસ્પદ ટીપ્પણી બદલ સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરી હતી. ઇટાલિયાએ...
એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનો સોમવારે સોમનાથ ખાતે ભવ્ય ઉદ્ઘાટન સાથે આરંભ થયો હતો. કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ...
રાજકોટ જિલ્લાના વીછિંયા ગામમાં કથિત રીતે તાંત્રિક વિધિમાં એક દંપતીએ હવનકુંડમાં પોતાના મસ્તકની આહુતી આપતા ચકચાર મચી ગઈ હતી. અંધશ્રદ્ધામાં પતિ-પત્નીએ તાંત્રિક વિધિમાં કમળ...