શક્તિપીઠ અંબાણીમાં પ્રસાદીનો વિવાદ શમ્યો નથી ત્યારે પાવાગઢના સુપ્રસિદ્ધ કાલિકા મંદિરમાં છોલેલુ શ્રીફળ લઇ જવા પર તેમજ શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મુકવાથી વિવાદ ઊભો થયો...
Devotees throng the temples on Chaitri Navratri
શક્તિપીઠ અંબાણી મંદિરમાં પ્રસાદ તરીકે મોહનથાળ અને ચિક્કીના મુદ્દે વિવાદ ચાલે છે ત્યારે અંબાણી વહીવટીતંત્ર અને સરકાર વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કરાયો હતો...
ગુજરાતમાં ધો.10 અને 12ના આશરે 16.49 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો મંગળવાર 14 માર્ચથી પ્રારંભ થયો હતો. આ પરીક્ષા 29 માર્ચ સુધી ચાલશે. સમગ્ર રાજ્યમાં 1,763...
મહામેળા
ઉત્તર ગુજરાતના વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં મોહનથાળની પ્રસાદીના વિવાદમાં સરકારે સ્પષ્ટતા કરતા ભક્તોમાં વિરોધ વધવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસથી અંબાજી મંદિરમાં બંધ કરાયેલા મોહનથાળ...
Noted writer Dhiruben Patel passed away at the age of 97
જાણીતા સાહિત્યકાર ધીરુબેન પટેલનું શુક્રવારે અમદાવાદ ખાતે 97 વર્ષની વયે નિધન થયું છે. તેઓ વડોદરાનાં વતની હતા. ગુજરાતી સર્જક તરીકે તેમણે નવલિકા, નવલકથા, બાળસાહિત્ય...
ઉત્તર ગુજરાતના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા મા બહુચરના યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે અને તેમાં પ્રથમ તબક્કામાં રૂ. ૨૦ કરોડની...
Kesuda Tour begins at the Statue of Unity
નર્મદા જિલ્લામાં કેવિડયા ખાતેનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ જ ટૂંકાગાળામાં વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યું છે. અત્યાર સુધી દેશ-વિદેશના મળીને એક કરોડ કરતાં વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ...
Ahmedabad Test was watched by Modi and Australian Prime Minister Albanese
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ગુરુવારે પ્રથમ દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બેનીઝ હાજર રહ્યાં...
અમેરિકાના મેસેચ્યુએટ્સ રાજયની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગત સપ્તાહે પ્રથમ ઇન્ડિયન અમેરિકન જજ તરીકે તેજલ મહેતાએ ન્યાયમૂર્તિપદના શપથ લીધા હતા. તેઓ એયર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રથમ ન્યાયમૂર્તિ...
Serving Turkey Earthquake Victims by BAPS Temple in Robbinsville
ટર્કીમાં આવેલા વિનાશક ભૂકંપના પીડિતો માટે ન્યૂજર્સીના રોબિન્સવિલેસ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સેવાકાર્યો શરૂ કરાયા છે. ભૂકંપના અસરગ્રસ્તો માટે 25 ફેબ્રુઆરીએ મંદિરમાં ખાસ...