શક્તિપીઠ અંબાણીમાં પ્રસાદીનો વિવાદ શમ્યો નથી ત્યારે પાવાગઢના સુપ્રસિદ્ધ કાલિકા મંદિરમાં છોલેલુ શ્રીફળ લઇ જવા પર તેમજ શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મુકવાથી વિવાદ ઊભો થયો...
શક્તિપીઠ અંબાણી મંદિરમાં પ્રસાદ તરીકે મોહનથાળ અને ચિક્કીના મુદ્દે વિવાદ ચાલે છે ત્યારે અંબાણી વહીવટીતંત્ર અને સરકાર વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કરાયો હતો...
ગુજરાતમાં ધો.10 અને 12ના આશરે 16.49 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો મંગળવાર 14 માર્ચથી પ્રારંભ થયો હતો. આ પરીક્ષા 29 માર્ચ સુધી ચાલશે. સમગ્ર રાજ્યમાં 1,763...
ઉત્તર ગુજરાતના વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં મોહનથાળની પ્રસાદીના વિવાદમાં સરકારે સ્પષ્ટતા કરતા ભક્તોમાં વિરોધ વધવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસથી અંબાજી મંદિરમાં બંધ કરાયેલા મોહનથાળ...
જાણીતા સાહિત્યકાર ધીરુબેન પટેલનું શુક્રવારે અમદાવાદ ખાતે 97 વર્ષની વયે નિધન થયું છે. તેઓ વડોદરાનાં વતની હતા. ગુજરાતી સર્જક તરીકે તેમણે નવલિકા, નવલકથા, બાળસાહિત્ય...
ઉત્તર ગુજરાતના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા મા બહુચરના યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે અને તેમાં પ્રથમ તબક્કામાં રૂ. ૨૦ કરોડની...
નર્મદા જિલ્લામાં કેવિડયા ખાતેનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ જ ટૂંકાગાળામાં વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યું છે. અત્યાર સુધી દેશ-વિદેશના મળીને એક કરોડ કરતાં વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ...
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ગુરુવારે પ્રથમ દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બેનીઝ હાજર રહ્યાં...
અમેરિકાના મેસેચ્યુએટ્સ રાજયની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગત સપ્તાહે પ્રથમ ઇન્ડિયન અમેરિકન જજ તરીકે તેજલ મહેતાએ ન્યાયમૂર્તિપદના શપથ લીધા હતા.
તેઓ એયર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રથમ ન્યાયમૂર્તિ...
ટર્કીમાં આવેલા વિનાશક ભૂકંપના પીડિતો માટે ન્યૂજર્સીના રોબિન્સવિલેસ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સેવાકાર્યો શરૂ કરાયા છે. ભૂકંપના અસરગ્રસ્તો માટે 25 ફેબ્રુઆરીએ મંદિરમાં ખાસ...