ગુજરાતમાં તલાટીની 3437 ખાલી જગ્યાઓ માટે આશરે 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સરકારી ભરતીની પરીક્ષામાં પેપર લીક થઈ જતાં હોવાથી આ વખતે સરકારે...
સુપ્રીમ કોર્ટ ગુજરાતની નીચલી અદાલતોના 68 ન્યાયિક અધિકારીઓની બઢતીને પડકારતી અરજી અંગે 8મેએ સુનાવણી કરશે. આ ન્યાયિક અધિકારીઓમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ...
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે રાજ્ય સરકાર દ્વારા દસમી ચિંતન શિબિર યોજાશે. આ ત્રિદિવસીય ચિંતન શિબિર ૧૯થી ર૧ મે દરમિયાન યોજાશે. જેમાં મુખ્ય...
ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં ઉપલબ્ધ પીવાના પાણી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે પ્રવક્તા પ્રધાન ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળાની...
દિલ્હીવાસીઓને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના ૨૫બી અકબર રોડ સ્થિત...
પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ટેકરી પર ગુરુવારે વિશ્રામ કુટિરનો ગુંબજ એકાએક તૂટી પડતાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય 8 યાત્રાળુ...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ મંગળવાર, 2મેના રોજ ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. 2023ના વર્ષમાં કુલ 1,10,042 નિયમિત વિદ્યાર્થીઓએ...
ગુજરાત રાજ્યના 63મા સ્થાપના દિનની પહેલી મે 2023એ રાજ્યભરમાં ઉજવણી કરાઈ હતી. જામનગરમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત' રેડિયો કાર્યક્રમના 100 એપિસોડ પર કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં કરદાતાઓના રૂ.830 કરોડનો ખર્ચ કર્યા હોવાનો દાવો કરવા બદલ...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના 37 વર્ષના પુત્ર અનુજ પટેલને રવિવારે બ્રેઇન સ્ટોક આવતા તેમને અમદાવાદની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. સોમવારે...

















