વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે ગુજરાતના કેવડિયા ખાતે મિશન LiFE લોન્ચ કર્યું હતું. આ વૈશ્વિક એક્શન પ્લાનનો હેતુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતના પ્રવાસના પ્રથમ દિવસે બુધવાર, 19 ઓક્ટોબરે રાજકોટમાં રોડ-શો કર્યો હતો અને જૂનાગઢમાં જનસભા સંબોધી હતી. મોદીએ રાજકોટને રૂ. 85 કરોડના...
ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 19 ઓક્ટોબરે અમદાવાદ નજીક આવેલા અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ,...
ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા ગેરકાયદેસરના બાંધકામોને ઇમ્પેક્ટ ફી વસૂલ કરી ગેરકાયદેસર કરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મંગળવાર 18 ઓક્ટોબરે લીધેલા આ નિર્ણયથી મહાનગરપાલિકાઓ,...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુજરાતની કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ, ગાંધીધામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્ક અને મેઘરાજ નાગરિક સહકારી બેન્ક સહિતની ત્રણ સહકારી બેન્કોને નિયમોના ઉલ્લંઘન...
બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારના ખૂબ લાંબા જવાબમાં તથ્યો ગાયબ છેઃ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે મંગળવાર (18 ઓક્ટોબર)એ બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસમાં ટીપ્પણી...
ગાંધીનગરમાં મંગળવાર 18 ઓક્ટોબરથી પાંચ દિવસના ડિફેન્સ એક્સ્પોનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર નેવીના જવાનો હેરતઅંગેજ કરતબો કરશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા...
ઉત્તરાખંડમાં યાત્રાધામ કેદારનાથ પાસે મંગળવાર, 18 ઓક્ટોબરે હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલોટ સહિત સાત યાત્રાળુનાં મોત થયાં હતાં. યાત્રાળુને લઈ જતું હેલિકોપ્ટર સવારે 11.40 વાગ્યે...
વડોદરા નેશનલ હાઈવે પર મંગળવાર (18 ઓક્ટોબર)ની સવારે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને 15...
ગોધરાકાંડ પછી 2002માં બિલ્કિસ બાનો સામૂહિક બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા મેળવનારા 11 દોષિતોને છોડી મૂકવાના નિર્ણયનો ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો છે.
ગુજરાત...