વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખની સહાયની જાહેરાત કરી હતી. વડાપ્રધાનને તાકીદે રાહત અને બચાવ કામગીરી ચાલુ કરવાની...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રવિવારે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સહિતના ત્રણ નેતાઓ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા. ગારિયાધાર ખાતે આ ત્રણ નેતાઓ દિલ્હીના...
વડોદરામાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીના શિલાન્યાસ સમારંભમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે જણાવ્યું હતું કે ભારતીય એરફોર્સ માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ઉત્પાદન માટે ગુજરાતના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરમાં રવિવારે ભારતીય એરફોર્સ માટે યુરોપિયન સી-295 પરિવહન વિમાન માટે ઉત્પાદન સુવિધાનો શિલાન્યાસ કર્યા પછી જણાવ્યું હતું કે ભારત હવે...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બર મહિનામાં યોજાવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે ફરીથી જઇ રહ્યા છે. ચૂંટણીને અનુલક્ષીને છેલ્લા...
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે "રાષ્ટ્રીય એકતા દિવસ"ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે અને તે અંગેની તારીખ 3-4 દિવસમાં જાહેર થવાની પ્રબળ સંભાવના છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષ તરીકે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે જઇ રહ્યા છે. આ અવસરે તેઓ વડોદરામાં ભારતીય વાયુસેનાના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ...
ગુજરાતમાં વેદાંત અને તાઇવાની ફોક્સકોને 19.5 બિલિયન ડોલરનો સેમિકન્ડકટર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કર્યા બાદ 2.66 અબજ ડોલરના બીજા મોટા પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. વડાપ્રધાન...
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિવાળીના શુભદિને દરેક ગુજરાતી પરિવારો, નાગરિક ભાઈઓ-બહેનોને દીપાવલી પર્વની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રકાશનું આ...

















