Suzlon Energy founder chairman Tulsi Tanti passes away
સુઝલોન એનર્જીના સ્થાપક ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતીનું પહેલી ઓક્ટોબરે હાર્ટ એટેકને પગલે અવસાન થયું હતું. તેમની ઉંમર 64 વર્ષ હતી. ભારતમાં વિન્ડ...
UK-based donor Veenaben Patel honored with Danbhaskar Award
ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા એક કરોડનું માતબર દાન આપનાર મૂળ સુણાવના વતની અને હાલમાં UKસ્થિત વિખ્યાત દાતા વીણાબેન પટેલને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર...
Modi launched Vande Bharat Express Train
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર (30 સપ્ટેમ્બર) ગાંધીનગર-મુંબઈ વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો...
Modi's mega road show in Surat and Bhavnagar
ગુજરાતની બે મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુરત અને ભાવનગરમાં મેગા રોડ શો યોજ્યો હતો. રોડ શોમાં જંગી મેદની ઉમટી પડી હતી અને...
drone show in Ahmedabad
ગુજરાતમાં 26માં નેશનલ ગેમ્સના ઉદ્ધઘાટન સમારંભ પહેલા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સાંજે 600 ડ્રોનનો ઉપયોગ કરીને ડ્રોન શો યોજાયો હતો. આકાશમાં ડ્રોન મારફતે સ્ટેચ્યુ...
PM Narendra Modi in Surat
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવ નિર્માણ ભાવનગર બસ સ્ટેશન સહિત રૂ.817 કરોડથી વધારે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ રૂ.6,626 કરોડનાં પ્રોજેક્ટ્સનું...
Modi on 2-day Gujarat tour, launch of Rs.3400 crore projects in Surat
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સુરતથી પોતાના કાર્યક્રમની શરુઆત કરી હતી. સુરતમાં મોદીએ રૂ.3400 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું....
Modi Govt succeeded in curbing terror in J&K: Amit Shah
ગુજરાતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની ત્યારે મંગળવારે કેન્દ્રીય ગૃહપ્રધાને અમિત શાહે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ પહોંચી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા...
64-year-old priest of Pennsylvania gurdwara arrested on charges of child abuse
પોલીસે અમદાવાદમાંથી પાકિસ્તાનના જાસૂસની મંગળવારે ધરપકડ કરી હતી.દેશ વિરોધી ષડ્યંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવનાર અમદાવાદના અબ્દુલ વહાબને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ટીમે ઝડપી લીધો હતો.  શહેરના  કાલુપુર...
Railway stations of Ahmedabad Mumbai Delhi will be reconstructed
કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ, નવી દિલ્હી અને મુંબFના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન (CSMT) સહિતના ત્રણ મુખ્ય રેલવે સ્ટેશનના પુનઃવિકાસની ઇન્ડિયન રેલવેની દરખાસ્તને મંજૂરી...