ગુજરાતમાં ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા મહેરમાન બન્યા છે. રાજ્યમાં 11 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ ૩૫ ઈંચ સાથે સીઝનનો ૧૦૬ ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છ વિસ્તારમાં...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહે રવિવારે યાત્રાધામ સોમનાથમાં સમુદ્રદર્શન પથ પાસે હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેમણે...
યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા મહા મેળામાં સરકારના ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ડિજિટલ માધ્યમથી ૨૦થી વધુ દેશોના ૨૭ લાખથી...
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સમુદ્ર માર્ગે જોડતી રોપેક્સ ફેરી સર્વિસ હવે ફરીથી હજીરાથી શરૂ થઇ છે. ટેકનિકલ અને નાણાકીય કારણોસર આ સર્વિસ થોડા સમય...
ગુજરાતની પોલીસે છેલ્લા એક વર્ષમાં 450 સ્થળોએ રેડ પાડીને અંદાજે રૂ. 6500 કરોડની કિંમતના ડ્રગ્સનો જથ્થો પકડ્યો હોવાનો દાવો રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ...
ઉત્તર ગુજરાતના અંબાજી ધામમાં મા અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં માનવમહેરામણ મા ના ચરણોમાં દર્શનાર્થે...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષે ડિસેમ્બરમાં યોજાવાની છે ત્યારે જ ભાજપના મોવડીમંડળે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢ રાજ્યના પક્ષના સંગઠન પ્રભારી...
ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિરુદ્ધમાં દાખલ કરેલી પિટિશનને ફગાવી દીધી હતી. તેનાથી આ સૂચિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટસ...
ગુજરાતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી(AAP)એ બુધવારે 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ ગુજરાતની વિધાનસભાની...
અમદાવાદના સોલા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલના પરિવારે મંગળવારે ફ્લેટના 10 માળેથી કૂદકો મારીને સામુહિક આપઘાત કર્યો હતો. પોલીસ પરિવારના સામૂહિક આપઘાત બાદ પરિવાર સહિત પોલીસતંત્રમાં...

















