યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો થનગનાટ છે. બે વર્ષના વિરામ...
દક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી નદી પર કાર્યરત ઉકાઈ બંધ જળાયશયને આ વર્ષે ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે અદ્વિતીય સિદ્ધિ હાંસલ થઈ છે....
ભાદરવી પૂનમના મેળામાં પ્રતિવર્ષ સેકડો લોકો અંબાજીના દર્શન કરવા જતા હોય છે. આ વર્ષે પણ અનેક લોકો માતાજીના દર્શન કરવા ગયા છે ત્યારે અરવલ્લીના...
પવિત્ર યાત્રાધામ અને બાર જ્યોર્તિલિંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે આવનારા ભક્તો હવે વધુ એક નવતર સુવિધા- ડિજિટલ ડોક્ટરનો લાભ પણ મેળવી શકશે....
ભારત સરકારે ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા મંજૂરી આપી છે.
ગુજરાત સહિત આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક...
ગુજરાતના રમખાણોના કેસમાં પુરાવા સાથે ચેડાં અને છેતરપિંડીના આરોપમાં જેલમાં કેદ સામાજિક કાર્યકર તીસ્તા શેતલવાડને સુપ્રીમ કોર્ટે શુક્રવારે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. આ...
અરવલ્લી જિલ્લાના માલપુર નજીક શુક્રવારે ભાદરવી પૂનમે અંબાજી જઈ રહેલા પદયાત્રીઓના સંઘ પર એક કાર ફરી વળતા ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હતા...
ભારતના અર્થતંત્રમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 13.5 ટકાની ઊંચી વૃદ્ધિ નોંધાવી છે, જે છેલ્લાં ચાર ક્વાર્ટરની સૌથી ઝડપથી વૃદ્ધિ છે. વિશ્વમાં સૌથી...
ઠાસરા અને ગળતેશ્વર તાલુકા ખાતે જનસુવિધાના રૂ. ૬૨.૮૨ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ડિજિટલ ઈન્ડિયાને દરેક...
સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાતના 2002ના રખમણોના કેસોમાં દરમિયાનગીરીની માગણી કરતી 11 અરજીઓનો નિકાલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ મામલે પછીની ગતિવિધિને...

















