કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિયેશન દ્વારા તાજેતરમાં કેનેડાના હેલિફેક્સ ખાતે 65મી કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ગુજરાતમાંથી ડેલિગેટ તરીકે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય અને ઓબ્ઝર્વર...
ગુજરાતમાં ભાજપ સરકારના પ્રધાનમંડળમાંથી બે પ્રધાનોના મહત્વના ખાતા પરત લઇ લેવાની ઘટના અંગે અનેક અટકળો ચાલી રહી છે ત્યારે બુધવારે સરકારના પ્રવક્તા અને પ્રધાન...
ગુજરાતમાં ચોમાસાની આ સિઝનમાં 24 ઓગસ્ટ સુધીમાં માત્ર 70 દિવસમાં 100 ટકા વરસાદ નોંધાયો હતો, જે દાયકાનો સૌથી ઝડપી વરસાદ છે. ગુજરાતમાં સામાન્ય રીતે...
બહુચર્ચિત બિલ્કિસ બાનુ કેસના 11 દોષિતોને જેલમુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી સુનાવણી કરતા કોર્ટે ગુરુવારે...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક જ વર્ષમાં પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા રાજય સરકારે જન અભિયાન ઉપાડયું...
ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે પણ પોતાના ચૂંટણી વચનની જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે બુધવારે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું...
કોંગ્રેસ પાર્ટી પ્રેસિડન્ટ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં ૭ સપ્ટેમ્બરથી ‘ભારત જોડો’ યાત્રા કાઢશે. ભારત જોડો કાર્યક્રમ...
બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને બુધવારે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતા. અરજીમાં તમામ દોષિતોની સજા પર ફેરવિચારણા માટે વિનંતી કરવામાં...
ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સોમવારે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાકિસ્તાનના 40 હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા હતા.
આ અંગેના વિશેષ...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે રાજ્યના શહીદ સૈનિકોની વિધવા, પરિવારજનો માટેની સહાય વધારી રૂ.1 કરોડ કરવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ શહીદ સૈનિકો માટે રૂ.1...















