ઠાસરા અને ગળતેશ્વર તાલુકા ખાતે જનસુવિધાના રૂ. ૬૨.૮૨ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ડિજિટલ ઈન્ડિયાને દરેક...
સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાતના 2002ના રખમણોના કેસોમાં દરમિયાનગીરીની માગણી કરતી 11 અરજીઓનો નિકાલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ મામલે પછીની ગતિવિધિને...
નકલી પાસપોર્ટને આધારે દુબઈ થઈને અમેરિકા જવા નીકળેલા દંપતિની રવિવારે અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે હિતેષ પટેલ અને બિનલ પટેલ સામે ઠગાઈ,...
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી હવે 137.4 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. તેઓ આ યાદીમાં આટલે...
યુનેસ્કોની વૈશ્વિક સાંસ્કૃતિક વારસાની યાદીમાં ગુજરાતના ગરબાનો સમાવેશ કરવા માટે ભારત સરકારે ભલામણ કરી છે. યુનેસ્કોના ઇન્ટેલિબલ હેરિટેજ સેક્શનના સેક્રેટરી ટીમ કુર્ટિસે સ્પષ્ટતા કરી...
ભારતમાં મારુતિ સુઝુકીના 40 વર્ષની ઉજવણી કરવાના એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના હાંસલપુર ખાતેના સુઝુકી ગ્રૂપના નવા પ્રોજેક્ટ્સ સુઝુકી મોટર ગુજરાત ઇલેક્ટ્રિક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસના પ્રવાસના બીજા દિવસે રવિવારે કચ્છમાં ભુજિયા ડુંગરના કિલ્લાના સાંનિધ્યમાં સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કર્યું હતું. ભૂજમાં પરંપરાગત નૃત્યથી મોદીનું...
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 27 ઓગસ્ટે અમદાવાદ એરપોર્ટ ખાતે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ...
ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર 27 ઓગસ્ટે અમદાવાદમાં સાબરમતી નદી રિવરફ્રન્ટ ખાતે રૂ.74 કરોડના ખર્ચે બનાવાયેલા આઇકોનિક અટલ બ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું હતું....
ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને બારડોલી સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલો ચરખો કાંત્યો હતો....

















