ગુજરાતમાં સોમવારે કોરોનાના દૈનિક ઘટીને 117 નોંધાયા બાદ માસ્ક સિવાયના તમામ કોરોના નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યા છે. હવે લગ્ન પ્રસંગો અને સામાજિક પ્રસંગોમાં લોકોની...
રશિયાના આક્રમણ પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતના લોકો અને ખાસ વિદ્યાર્થીઓને દેશમાં પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા નામનું અભિયાન ચાલુ કર્યું છે. અત્યાર...
અમેરિકામાં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના અગ્રણી હોટેલિયર, દાનવીર જયંતી પી. રામા (જેપી)નો પાર્થિવદેહ તાજેતરમાં તેમના વતન સરોણા ખાતે પંચમહાભૂતમાં વિલિન થયો હતો. સ્વજનો-પરિવારજનો અને મિત્રોની હાજરીમાં...
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના દ્વારકા ખાતે શુક્રવારથી કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિર શરૂ થઈ હતી. આ બેઠકનો હેતુ ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને...
રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાં ગુજરાતના આશરે 2,500 વિદ્યાર્થીઓ ફસાયા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ફસાયેલા વિદ્યાર્થીને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કેન્દ્ર સરકારના સંપર્કમાં છે,...
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થતાં આશરે 2 વર્ષ બાદ ગુરુવાર (25 ફેબ્રુ)એ રાત્રિ કર્ફ્યુમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. રાજય સરકારે અમદાવાદ અને...
ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડએ બુધવાર (23 ફેબ્રુઆરી)એ બાતમીના આધારે સુરતના પુણા વિસ્તારના કુંભારિયા ગામમાંથી અંદાજે 518 કિલો ચંદનના જથ્થા સાથે બે આરોપીની અટકાયત કરી...
મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પ્રાદેશિક ભાષાને મહત્વ આપવામાં આવે છે તેમ હવે ગુજરાતમાં તમામ સરકારી અને ખાનગી સ્થળોએ અંગ્રેજી અને હિન્દીની સાથે ગુજરાતી લખવું...
કર્ણાટકમાં સ્કૂલ-કોલેજોમાં મુસ્લિમ યુવતીઓ દ્વારા હિજાબ પહેરવાના મુદ્દે ઊભો થયેલો વિવાદ હવે ગુજરાતના સુરત સુધી પહોંચી ગયો છે. મંગળવારે સુરત ખાતે આવેલી પી.પી. સવાણી...
કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર મંગળવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના આ નેતા છેલ્લા 37 વર્ષથી...

















