ગુજરાતમાં સંખ્યાબંધ શહેરો અને ગામડામાં લોકો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યાં હોવા છતાં કોરોનાના દૈનિક કેસનો આંકડો 12,000ને પાર કરી ગયો હતો. રાજ્યમાં મંગળવારે...
કોરોનાના કેસમાં જંગી વધારાને પગલે સરકારે સત્તાવાર લોકડાઉનની જાહેરાત કરી નથી, પરંતુ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મહાનગરોના ઘણા વિસ્તારો તથા અનેક નાના શહેરો અને...
ગુજરાતમાં કોરોના નિરંકુશ બન્યો હોવાથી ઉત્તર ગુજરાતના સૌથી મોટા શહેર મહેસાણામાં 11 દિવસના લોકડાઉનનો મંગળવારે નિર્ણય લેવાયો હતો. નગરાપાલિકાના હોદ્દેદારોની વહેપારીઓ સાથે ટાઉન હોલ...
ગુજરાતમાં સંખ્યાબંધ શહેરો અને ગામડામાં લોકો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યાં હોવા છતાં કોરોનાના દૈનિક કેસનો આંકડો 11,000ને પાર કરી ગયો હતો. રાજ્યમાં સોમવારે...
કોરોના કોરોના કેસોમાં ઉછાળાથી લોકડાઉનની અટકળો વચ્ચે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સોમવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ લોકડાઉન લગાવવામાં આવશે નહીં. ઘણા લોકો,...
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને પગલે મંગળવાર, 20 એપ્રિલ, 10 દિવસ માટે જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામા આવ્યો હતો. વલસાડ...
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બની રહી છે. રાજ્યમાં રવિવારે કોરોનાના 10,000થી વધુ કેસ નોંધાયા હતા અને 100થી વધુ લોકોના મોત થયા હતા. રાજ્યમાં...
જામનગર જિલ્લામાં કોરોના સંક્ટની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના કેબિનેટ પ્રધાનો, મુખ્ય સચિવ અનિલ મુકિમ...
ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો ચાલુ રહ્યો છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના નવા 8,920 નવા કેસ નોંધાયા હતા અને 94 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં...