જૂનાગઢ જિલ્લાના માળીયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરતભાઇ કાંબલિયા અને ભાજપ અગ્રણી અને જૂનાગઢ મહાનગરપાલિકના માજી ડે. મેયર નિરુબેન કાંબલિયાના પુત્ર આનંદભાઈ કાંબલિયાનું અમેરિકાના ફ્લોરિડા...
અયોધ્યામાં રામમંદિરનું 5મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવશે. આ પૂજનમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતના...
ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા રાજ્ય સરકારે વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા માટે 21મી જૂન (વિશ્વ યોગ દિવસ) સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન અભિપાયનનો પ્રારંભ કર્યો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 25 જાન્યુઆરીના ગુજરાતના દ્વારકામાં ભારતના સૌથી લાંબા કેબલ પરના બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. ઓખા અને બેટ દ્વારકા ટાપુને જોડતો 'સુદર્શન...
ગુજરાતના 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે અને તેનું રિઝલ્ટ 21 ડિસેમ્બરે જાહેર થશે, એવી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી હતી. રાજ્યમાં...
જૂનાગઢમાં ગિરનાર પર્વતની ગોદમાં મંગળવાર, પાંચ માર્ચ ચાર દિવસના મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ-વિદેશમાંથી...
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ તીર્થ ક્ષેત્રમાંથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની માનવ લીલાને વિરામ આપ્યો અને વૈકુંઠ ગયા તેવા પ્રભાસ તીર્થમાં આવનાર ભક્તો માટે શ્રી સોમનાથ...
ગુજરાતમાં દારૂબંધીના કાયદાને પડકારતા કેસમાં રાજ્યની હાઇકોર્ટ સમક્ષ પડતર અરજીની સુનાવણી નક્કી કરવાની માગ સાથે અરજદારોએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. તેમની દલીલ હતી...
હિંમતનગરમાં રામનવમીની હિંસાની આરોપીઓની ગેરકાયદેસરની પ્રોપર્ટી પર સ્થાનિક સત્તાવાળાએ મંગળવાર (26 એપ્રિલ)એ બુલડોઝર ફેરવી દીધું હતું. શહેરમાં આ મહિનાના પ્રારંભમાં રામનવમની શોભાયાત્રા દરમિયાન કોમી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શનિવારે ગુજરાતના બે દિવસના પ્રવાસ માટે આગમન થયું છે. અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ...