ગુજરાતમાં પોલીસે ગેરકાયદે રીતે વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત શુક્રવારે એક જ રાત્રિમાં અમદાવાદમાંથી...
ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને રાજ્યના દરેક જિલ્લાની પોલીસે 27 એપ્રિલની સમયમર્યાદા પહેલાં ભારત છોડવાનો આદેશ...
કાશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં ગુજરાતના પણ ત્રણ પ્રવાસીઓ હતાં. તેમના મૃતદેહોને બુધવારની રાત્રે ગુજરાતમાં ગુજરાતમાં લાવવામાં...
કાશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં ગુજરાતના પણ ત્રણ પ્રવાસીઓ હતાં. તેમના મૃતદેહોને બુધવારની રાત્રે ગુજરાતમાં લાવવામાં આવશે. પત્રકારો...
કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે ત્રાસવાદીઓ કરેલા ઘાતક હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતાં. મૃતકોમાંથી 3...
સુરત શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં આપઘાતના ૧,૮૬૬ કેસ નોંધાયા છે. ઘરેલું ઝઘડાઓ લોકોના આત્યંતિક પગલું ભરવાનું સૌથી મોટું કારણ રહ્યું હતું. લાંબી બીમારી અને...
ડોલર
વિશ્વની બે આર્થિક મહાસત્તા અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને કારણે મંદીનું જોખમ ઊભું થયું છે ત્યારે સેફ હેવન તરીકે સોનાની ખરીદીમાં જોરદાર વધારો થયો...
અમદાવાદ વકફ બોર્ડની પ્રોપર્ટીનું ખોટી રીતે 17 વર્ષ સુધી ભાડુ વસૂલ કરવા બદલ રવિવારે પાંચ વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ પોતાની ઓળખ ટ્રસ્ટી...
છેતરપિંડી
ખાનગી કંપનીને સરકારી જમીન ફાળવવામાં ગેરરીતિ અંગેના 2011ના એક કેસમાં કચ્છ જિલ્લાની એક કોર્ટે શનિવારે ભૂતપૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને પાંચ વર્ષની સખત કેદની...
"મારે બીજા લોકોની જેમ આ ઉંમરે નકારાત્મકતાના સહારે નથી રહેવું, દુનિયા ખૂબ સુંદર છે અને મારે આ સુંદર દુનિયામાં મન ભરીને જીવવું છે!" આ...