ગુજરાતના સૌરાષ્ટ્ર રવિવાર સતત ચોથા દિવસે ભારે વરસાદ ચાલુ રહેતા અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું  અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. પોરબંદર...
ગુજરાતમાં 2002માં ગોધરાકાંડ પછીના બહુચર્ચિત બિલકિસ બાનો કેસમાં બે દોષિતોને સુપ્રીમ કોર્ટ જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે આ બે દોષિતોની વચગાળાની જામીન અરજીને...
ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ અંગે રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું...
ગુજરાતમાં વરસાદના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55 ટકાને પાર કરી ગયો છે. આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ...
સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં ગુરુવારથી છેલ્લાં બે દિવસમાં આશરે 20 ઇંચ વરસાદ થતાં જનજીવનને અસર થઈ હતી. છેલ્લાં બે દિવસમાં રાજ્યના 108થી વધુ તાલુકામાં વરસાદ...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેર મચાવી રહ્યો છે. રાજ્યમાં આ ખતરનાક વાયરસથી 21 બાળકોના મોત થયા હોવાની આશંકા છે. વાયરસના કુલ 35 શંકાસ્પદ કેસ નોંધાયા...
ભારત ખાતેના અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટ્ટીએ અદાણી ગ્રુપના ખાવડા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. 16 જુલાઈએ ખાવડાની મુલાકાત લીધા પછી X પરની પોસ્ટમાં...
ગુજરાતમાં ચાંદીપુરા નામના ખતરનાક વાયરસનો ચિંતાજનક હદે ફેલાવો થઈ રહ્યો છે. રાજ્યમાં 10 જુલાઇથી 17 જુલાઇ દરમિયાન આ વાયરસથી ઓછામાં ઓછા 15 બાળકોના મોત...
Government of India launched cheap diabetes medicine, Sitagliptin
વિદ્યાર્થીઓના ભારે વિરોધ પછી ગુજરાત સરકારે મંગળવારે સરકાર સંચાલિત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની કોલેજોમાં મેડિકલ અભ્યાસક્રમ માટે ફીમાં કરેલા તોતિંગ વધારાને...
ગુજરાતમાં 10 જુલાઈથી 15 જુલાઇ વચ્ચે  શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે છ બાળકોના મોત થયા હતા અને વાવયરસના કેસની સંખ્યા વધી 12 થઈ હતી. સાબરકાંઠા...