એક વેપારીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરાયેલા 42 વર્ષીય તાંત્રિકનું રવિવારે અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. તાંત્રિકે 12 લોકોને કેમિકલયુક્ત પીણું આપીને...
અમદાવાદની ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કરાયેલી મફત સર્જરી અને સારવાર દરમિયાન ત્રણ વર્ષમાં 112 લોકોના મોત થયાં હતાં. હોસ્પિટલમાં PMJAY...
અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શનિવારે સાંજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 'કાર્યકર સુવર્ણ મહોત્સવ' યોજવામાં આવ્યો છે. આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી એક લાખથી વધુ કાર્યકરો...
મહુવાની માલણ નદીના તીરે કૈલાશ ગુરુકુળના આદિ શંકરાચાર્ય સંવાદગૃહમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મા જ્ઞાનસત્રનું તાજેતરમાં પ. પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ...
કચ્છના ભૂજમાં આવેલા સ્મૃતિવન મ્યુઝિયમને યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે.
પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત...
દેશ-દુનિયામાં અસાધારણ સેવાકીય પ્રવૃત્તિ કરનાર બીએપીએસના એક લાખ કાર્યકરોનું અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પૂ.મહંત સ્વામી સન્માન કરશે. નિઃસ્વાર્થ ભાવે સેવાકીય કામગીરી કરતા કાર્યકરોનું...
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો ૪૫ કિલોમીટરના રોડને ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ...
ગુજરાતમાં નકલી સરકારી ઓફીસ, નકલી જજ, નકલી ટોલ બૂથ, નકલી કોર્ટ જેવા એક પછી એક ‘નકલી કૌભાંડ’નો પર્દાફાશ થઈ રહ્યો છે, ત્યારે હવે સુરતમાં...
ગુજરાત સરકારે બુધવાર, 4 ડિસેમ્બરે તેના લગભગ નવ લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) બેઝિક પેના 3 ટકા વધારીને 53 ટકા કરવાની...
ગુજરાત સરકારે "જંત્રી" દરોમાં સુધારો કરવાની દરખાસ્ત કર્યાના દિવસો પછી રિયલ-એસ્ટેટ ડેવલપર્સે એસોસિયેશનને જણાવ્યું હતું કે નવા દરોથી ગુજરાતમાં નવા હાઉસિંગ પ્રોજેક્ટ્સના ભાવમાં 30-40...

















