માંગમાં તંદુરસ્ત મોમેન્ટમને પગલે ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરના અંતે અમદાવાદમાં મકાનોના ભાવમાં વાર્ષિક ધોરણે સરેરાશ 13 ટકાનો વધારો થયો છે, એમ ક્રેડાઈ અને કોલિયર્સના...
ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક પ્રવાસન સ્થળોને કરોડો રૂપિયાના ખર્ચે પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યા છે. બેટ દ્વારકામાં 'સુદર્શન સેતુ'ના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં...
મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુન: નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શુક્રવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિથી સંપન કર્યુ હતું....
ગુજરાત સરકારે ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા આશરે 1.50 લાખ ખેડૂતો માટે રૂ.350 કરોડના કૃષિ રાહત પેકેજની શુક્રવારે જાહેરાત કરી હતી....
એક મહત્વપૂર્ણ ચુકાદામાં ઇનકમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)ની મુંબઈ બેન્ચે જણાવ્યું છે કે બિન-નિવાસી (એનઆરઆઇ) ભાઈ પાસેથી મળેલી રૂ.20 લાખની ભેટ કરપાત્ર નથી. આ...
કન્સલ્ટન્સી કંપની બ્રાન્ડ ફાઇનાન્સ, યુકેની વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડની યાદીમાં ગુજરાત સ્થિત અમૂલને ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. અમુલે સતત ચોથા વર્ષે વિશ્વની...
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ચોમાસુ સત્રનો બુધવાર, 21 ઓગસ્ટે પ્રારંભ થયો હતો. સરકારે પ્રથમ દિવસે અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું. વિપક્ષ કોંગ્રેસે આ...
અનુસૂચિત જાતિ (એસસી) અને જનજાતિ અનામત (એસટી)માં ક્રીમીલેમર બનાવવા અંગેના તાજેતરના સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધમાં વિવિધ દલિત સંગઠનોએ બુધવાર, 21 ઓગસ્ટે આપેલા ભારત બંધના...
ગોંડલ નજીક રાજકોટ નેશનલ હાઈવે પર મંગળવાર વહેલી સવારે બે કાર વચ્ચેના અકસ્માતમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા. ત્રણ લોકોનું ઘટનાસ્થળે મૃત્યુ...
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર 21થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ સત્રમાં સરકાર મહત્વપૂર્ણ પાંચ વિધેયકો રજૂ કરશે, જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અંધશ્રદ્ધા...

















