ગુજરાતમાં નકલી સરકારી કચેરી ઝડપાયા પછી સોમવારે મોરબી-વાંકાનેર હાઇ-વે પર એક નકલી ટોલનાકુ ઝડપાયું હતું. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી...
ગુજરાતમાં ઝેરી આયુર્વેદિક સીરપકાંડમાં 3 ડિસેમ્બરે વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક વધીને છ થયો હતો. રાજ્યમાં દારૂબંધી હોવાના કારણે આયુર્વેદિક સીરપનું લેબલ લગાવીને...
ગુજરાતમાં કોરોના મહામારી પછી ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેકના વધતાં કેસો વચ્ચે સરકારે રવિવારથી આશરે બે લાખ શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવાના એક પખવાડિયાના એક પ્રોગ્રામનો...
ગાંધીનગરમાં રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 1,052 લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે, જેમાં 80% મૃતકો...
ભારતની સ્વતંત્રતા પછી અરબ સાગરના કિનારે તે સમયે ભગ્ન અવસ્થામાં રહેલા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ કાળક્રમે...
છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉનાળા અને શિયાળામાં માવઠાં થવાની સંખ્યામાં વધારો થયો છે તેમ જ ઋતુચક્ર પણ ખોરવાયું છે. આથી તેની અસર કૃષિ ઉત્પાદન પર...
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ, શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિતનું શુક્રવારે નડિયાદમાં આગમન થયું હતું. મંદિર પરિસરમાં પ્રવેશતા શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ...
સુરતમાં એક કેમિકલ ફેક્ટરમાં બુધવારે લાગેલી ભીષણ આગમાં સાત શ્રમિકોના મોત થયા અને સંખ્યાબંધ ઘાયલ થયા હતા. સ્ટોરેજ ટેન્કમાં મોટા વિસ્ફોટ પછી આગ ભભૂભી...
મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ સામે પ્રતિબંધ મૂકવા માંગણી કરતી એક જાહેર હિતની અરજીને મંગળવારે ફગાવી દઇને ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે લાઉડસ્પીકર પર...
સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાતમાં કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષાનો પણ ઉપયોગ કરવા માટેના આદેશની માગણી કરતી અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના...