ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજાએ ગત સપ્તાહ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ઘમરોળ્યાં હતાં. 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સિઝનનો વિક્રમજનક 137 ટકા વરસાદ નોંધાયો હતો....
ગુજરાતના દ્વારકા નજીક શનિવાર સાંજે 29 સપ્ટેમ્બરે એક બસ રોડ ડિવાઈડર તોડીને ત્રણ વાહનો સાથે અથડાતા ચાર બાળકો સહિત સાત લોકોના મોત થયા હતા...
ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજા છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોને ઘમરોળી રહ્યાં છે. 27 સપ્ટેમ્બરે સવારે છ વાગ્યે પૂરી થતાં 24 કલાક દરમિયાન...
દેશભરમાં 7 સપ્ટેમ્બર ગણેશ ચર્તુર્થીથી શરૂ થયેલો ગણેશોઉત્સવનું ગણેશ વિસર્જન સાથે અનંત ચૌદશ એટલે 17 સપ્ટેમ્બરે સમાપન થયું હતું. નવ દિવસ સુધી પૂર્જા અર્ચના...
ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતાં. તેમણે  13 સપ્ટેમ્બર, 2021ના રોજ શપથ લીધા હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં...
Ambaji Melo
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો હતો. 18 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારા આ મહામેળામાં માટે ગુજરાત...
ભારતમાં ચાઇનીઝ લસણ સામે 2014થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ગેરકાયદે રીતે આવતા આ વિદેશી ચલણ સામે ગુજરાતના વેપારીઓએ મંગળવારે ઉગ્ર વિરોધ ચાલુ કર્યો...
કોરોના મહામારી પછી ગુજરાતમાં બિનનિવાસી ભારતીયો (NRI)ની બેન્ક ડિપોઝિટમાં ઉછાળો આવ્યો છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC)-ગુજરાતના તાજેતરના અહેવાલ મુજબ અમદાવાદ જિલ્લામાં NRI થાપણોમાં...
નાગરિકો અને ભાવિ પેઢીઓના સ્વાસ્થ્યને જાળવવા માટે ગુજરાત સરકારે ગુટકા અને તમાકુ વાળા પાન મસાલા પરના પ્રતિબંધને બીજા એક વર્ષ માટે લંબાવ્યો હતો, એમ...
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)નું હેલિકોપ્ટર ગુજરાતમાં પોરબંદરના દરિયાકાંઠે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અરબી સમુદ્રમાં ક્રેશ થતાં ત્રણ ક્રુ સભ્યો ગુમ થયા હતા. આ દુર્ઘટના સોમવારે...