Prime Minister Narendra Modi held election rallies in Mehsana, Dahod, Vadodara ,Bhavnagar
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 23 નવેમ્બરે મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં ચૂંટણી સભાઓ યોજી હતી. મહેસાણામાં ચૂંટણીસભામાં સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે...
ગુજરાત વિધાનસભાએ મંગળવાર, 28 ફેબ્રુઆરીએ રાજ્યની તમામ શાળામાં ધોરણ 1થી 8માં ગુજરાતી વિષયને ફરજિયાત કરતા એક બિલને સર્વસંમતીથી બહાલી આપી હતી. શિક્ષણ પ્રધાન કુબેર...
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં તળાવમાં ડૂબી જવાથી બોટાદના ત્રણ સગીર ભાઇના મંગળવારે મોત થયા હતા. બુધવારે સવારે ગામના તળાવમાંથી તેમના મૃતદેહ મળી...
New Jantri rates in Gujarat postponed till April 15
નાગરિકો અને બિલ્ડર્સના ભારે વિરોધ પછી ગુજરાત સરકારે સ્થાવર મિલકત માટેની જંત્રીના દરને બમણા કરવાના નિર્ણયને 15 એપ્રિલ સુધી મોકૂફ રાખ્યો હતો. આમ આશરે...
Deposits of 128 AAP and 41 Congress candidates confiscated
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજયને પગલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. આમ આદમી પાર્ટીએ વિધાનસભાની 182માંથી 181...
Justice Sonia Gokani becomes first woman Chief Justice of Gujarat High Court
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુવારે ગાંધીનગર ખાતે રાજભવનમાં  ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (નિયુક્ત) સોનિયા ગોકાણીને વિવિધત રીતે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. તેનાથી તેઓ સત્તાવાર રીતે...
64 projects approved for development of famous pilgrimage sites in Gujarat
ગુજરાતમાં યાત્રાધામોના વિકાસ અને વિવિધ સુવિધા ઊભી કરવા માટે રાજ્ય સરકારે બુધવારે રૂ.૩૩૪ કરોડના ૬૪ પ્રોજેક્ટ મંજૂર કર્યા હતા. આ પ્રોજેક્ટ્સ હેઠળ અંબાજી, દ્વારકા,...
Bhupendra Patel and his ministers took oath in a grand ceremony
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સતત સાતમી વખત ભાજપના ઐતિહાસિક વિજય પછી સોમવાર, 12 ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં ભૂપેન્દ્ર પટેલે બીજી વખત રાજ્યના મુખ્યપ્રધાન...
Seven die after being strangled by kite string in Utrayan
ગુજરાતમાં 14-15 જાન્યુઆરીએ ઉતરાયણના તહેવારમાં દરમિયાન વાહન ચલાવતા પતંગની દોરીથી ગળું કપાઈ જવાથી ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. ઉતરાયણ સંબંધિત ઘટનામાં કુલ...
vandalism at Ram Navami procession in Vadodara
વડોદરા શહેરના ફતેહપુરા વિસ્તારમાં ગુરુવારે રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો અને કેટલાંક વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. આ કોમી છમકલામાં કોઇ ઘાયલ...