સરોવર ડેમ
ઉપરવાસના પ્રદેશમાંથી મોટા પાયે પાણીનો પ્રવાહ આવતાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે ગુજરાતના એકતા નગર ખાતે સરદાર સરોવર ડેમના કુલ 30 દરવાજામાંથી પાંચ દરવાજા...
દેસાઈ
હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું મંગળવારે ૮૫ વર્ષની વયે અવસાન થયું હતું. મેઘનાદ દેસાઈ જાણીતા ઇન્ડિયન બ્રિટિશ અર્થશાસ્ત્રી હતાં. મૂળ ગુજરાતના વતની દેસાઈએ...
ગુજરાત
ગુજરાતમાં શ્રાવણ મહિનામાં ચાલુ થયેલા સાંબેલાધાર વરસાદથી અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રવિવાર, 27 જુલાઇથી ચાલુ થયેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. છેલ્લાં...
પાકિસ્તાન
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રહેતા પાકિસ્તાનના કુલ ૧૮૫ શરણાર્થીઓને શુક્રવારે ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. રાજ્યના કચ્છ, મોરબી અને રાજકોટ જિલ્લામાં રહેતા આ શરણાર્થીઓને ગુજરાતના...
ગુજરાતમાં પહેલી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે રવિવાર, 27 જુલાઇએ ગુજરાતના 142થી વધુ તાલુકામાં આશરે 9 ઇંચ સુધીનો તોફાની વરસાદ...
ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે રાજ્યભરના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં...
દેશના સૌથી મહત્ત્વકાંક્ષી રેલવે પ્રોજેક્ટ્સ અંગેની માહિતી આપતા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે વાપી અને સાબરમતી વચ્ચેના બુલેટ ટ્રેન કોરિડોરના...
સાપુતારા
ગુજરાતના સાપુતારા હિલ સ્ટેશન ખાતે 26 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025’ યોજાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 26 જુલાઈએ 9 કલાકે ફેસ્ટિવલનો શુભારંભ...
મેઘરાજા
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં પહેલી જૂનથી 21 જુલાઈ સુધીમાં આશરે 17 ઇંચ સરેરાશ વરસાદ સાથે સીઝનનો 51.37 ટકા...
અમિત ચાવડા
કોંગ્રેસે ગુરુવારે, 17 જુલાઇએ શક્તિસિંહ ગોહિલના સ્થાને અમિત ચાવડાને તેના ગુજરાત એકમના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતાં. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા...