ક્રોયડનમાં £1.5 બિલિયનના ખર્ચે બંધાનારા સુપરમોલ વેસ્ટફિલ્ડ શોપીંગ સેન્ટરની યોજના રદ કરાય તેવી શક્યતાઓ છે. તેને બદલે શોપિંગ જાયન્ટ વેસ્ટફિલ્ડ હાલની ઇમારતોનો જ ઉપયોગ...
ઓપિનિયન પોલ્સે સૂચવ્યું છે કે કિંગ ચાર્લ્સ મહારાણીને જે માન, મરતબો અને રૂદબો મળ્યો હતો તેવું જ સમાન સમર્થનનો કે આનંદ માણી શકતા નથી....
કેમિલા પાર્કર બાઉલ્સ, કિંગ ચાર્લ્સ III ના જીવનનો સાચો પ્રેમ છે, તેઓ યુવાન હતા ત્યારથી કેમિલા તેમના વિશ્વાસુ હતા અને 17 વર્ષ પછી આજે...
બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાના નિધનના પગલે ભારત સરકારે 11 સપ્ટેમ્બરે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. મહારાણી એલિઝાબેથના સન્માનમાં ભારતનો તિરંગો અડધી કાઠીએ...
રાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન થતાં ભારતીયોમાં પણ શોકની લહેર પ્રસરી હતી. રાણીનાં ભારત સાથેનાં અનેક સંસ્મરણો છે. ભારત બ્રિટિશ રાજમાંથી આઝાદ થયા...
ગરવી ગુજરાત અને એશિયન મીડિયા ગ્રુપના આધારસ્તંભ શ્રીમતી પાર્વતીબેન રમણિકલાલ સોલંકીનું ગુરૂવાર, 8 સપ્ટેમ્બરે સમી સાંજે લંડન ખાતે અવસાન થયું છે. તેઓ 86 વર્ષના...
યુકેના નવા રાજા ચાર્લ્સ તૃતીય પાસપોર્ટ વગર ટ્રાવેલ કરશે અને લાઇસન્સ વગર ડ્રાઇવ કરશે. તેઓ વર્ષમાં બે વખત જન્મદિનની ઉજવણી કરવાની પરંપરા પણ ચાલુ...
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમની સાથે એક ભાવુક પ્રસંગને યાદ કર્યો હતો. મોદીએ જણાવ્યું...
મહારાણી એલિઝાબેથ II વિશ્વના સૌથી વૃદ્ધ અને સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર દેશના વડા હતા. તેમના પિતા કિંગ જ્યોર્જ VI ના મૃત્યુ પછી...
રાજાશાહીના ઇતિહાસમાં બ્રિટન પર સૌથી લાંબો સમય એટલે કે સાત દાયકાઓ સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ બીજાનું તા. 8 સપ્ટેમ્બરના રોજ 96 વર્ષની વયે...

















