બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન શાંતિ અને સમૃદ્ધિ માટે બે દેશોની ભાગીદારીને આગળ વધારવા આ સપ્તાહે 21 અને 22મી એપ્રિલે ભારતની મુલાકાતે જવાના છે....
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને 21 એપ્રિલે તેમની બે દિવસની ભારત મુલાકાતે પહેલાં જણાવ્યું હતું કે એક મોટી આર્થિક શક્તિ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી...
બોરિસ જોન્સન ગુજરાતની મુલાકાત લેનારા બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બનશે. જોન્સન 21 એપ્રિલથી બે દિવસની ભારત મુલાકાતે જશે અને આ પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી થશે, એમ...
યુકેના સાંસદ તનમનજીત સિંઘ ઢેસી શનિવાર, 15 એપ્રિલે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત સિંઘ માનને ચંદીગઢમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. એક કલાક લાંબી આ બેઠકમાં...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન 20થી 24 એપ્રિલ સુધી ભારતની મુલાકાત દરમિયાન 21 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી તેવી સંભાવના છે, એમ ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું...
વિવધ દેશોમાં પોતાના સેવા કાર્યોના કારણે વિખ્યાત થયેલા વ્રજ પાનખણીયાના પિતાને સમાજ સેવાનો ખૂબ જ ભાવ હતો. એક વખત વજુભાઇએ કોઇક સ્થળે પિતાના નામની...
મૂળ પોરબંદર પાસેના પટેલકા ગામના વતની અને ડીસેમ્બર 1950માં નાઇરોબીમાં જન્મેલા વ્રજ પાનખાણીયા લોકોની નજરમાં ભલે સંપન્ન મિલિયોનેર બિઝનેસમેન હોય પરંતુ તેઓ તન, મન...
મુસ્લિમોના પવિત્ર પર્વ ઇદ પહેલા કેટલીક રાતો બાકી છે ત્યારે સફા ઈદ-અલ-ફિત્ર માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે પોતાના હાથ પર મહેંદીની પેટર્ન દોરાવી...
ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ ચાન્સેલરની જૂની ખાનગી શાળા વિન્ચેસ્ટર કોલેજને £100,000 કરતાં વધુનું દાન આપ્યું હોવાનું બહાર આવ્યું છે. 2020થી શાળાના...
લેસ્ટરશાયરના લાફબરો સ્થિત મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા આવશ્યક દવાઓના લગભગ 60,000 પેકનું યુદ્ધથી પ્રભાવિત યુક્રેનના સમુદાયોને દાન કરાયું છે, જે આવશ્યક દવાઓના 1.29 મિલિયન ડોઝ...
















